Book Title: Kashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Author(s): Marich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
Publisher: Sasthu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 992
________________ શાથ-ચિકિસિત—અધ્યાય ૧૭ મા ૯૫૧ www w નિધમાં આ વચન મળે છેઃ 'નાળરાતિવિત્રાપુક્તા- પિત્તના સેાજાવાળાને આપવાનુ વિરેચન ત્રયમેતત્ ત્રિશ્ર્વિમ્ '–સૂઝ, અતિવિષ અને માથ ત્રિવૃત્યુમુદીજાામમિઃ શ્વેત વવઃ ॥ક્ષ્ એ ત્રણને પ્રત્યેકને એક એક તાલે પ્રમાણમાં એકત્ર | વિરેચની મન્યા યથાવત્યં ોનચેત્ । કરીને લેવાય, તે - ત્રિકષિક' કહેવાય છે. ૫૯,૬ ૦ પિત્તજ સાજા પર કરવાના પ્રલેપ जीवकर्षभकावैन्द्रा मधुपर्णी शतावरी ॥ ६१ ॥ मुदिता वेतसं चैव प्रलेपः सरसाञ्जनः । નસેાતર, જેઠીમધ, દ્રાક્ષ અને ગાંભારીલ–એટલાંને સમાન ભાગે લઈ તેના કરેલા કવાથ વિરેચનીય હાઈ વૈદ્ય(પિત્તના સેાજામાં) અવસ્થાનુસાર તેના પ્રયાગ કરાવવા. ૬૫ પિત્તના સેાજામાં પથ્ય ખારાક વગેરે જીવક, ઋષભક, ઇંદ્રવારુણી, ગળે, ભાગે લઈ પીસી નાખી તેમાં રસાંજન રસવ'તી મેળવીને પિત્તજ સેાજાની ઉપર તેના જો પ્રલેપ લગાડાય, તેા એ પિત્તજ સેાજાને મટાડે છે. ૬૧ શતાવરી, મુદિતા અને નેતર-એટલાં સમાન- | નાત્યનિધશીતાનિ સ્વાર્ટૂનિ ચ યૂનિ= I | પયો વાળિ મુસ્રોત યથોન્હાનિ ચ માત્રયા | પિત્તજ સાજાના રાગીએ જે પ્રવાહી દ્રબ્યાને અતિશય સ્વચ્છ, સ્નિગ્ધ, શીતલ, મધુર તથા પચવામાં હલકાં કહ્યાં છે, તેઓને ચાગ્ય માત્રામાં જમવાં અને તેની ઉપર દૂધ પીવુ. ૬૬ પિત્તજ સેાજો મટાડનાર બીજો લેપ तालीशोशीरमुदिताचन्दनं सरसाञ्जनम् ॥ ६२ ॥ मधुकं पद्मकं चेति लेपः श्वयथुनाशनः । : તાલીસપત્ર, ઉશીર–વાળા, મુદિતા, ચંદન, રસાંજન, જેઠીમધ અને પદ્મકાઇ— એટલાંને સમાન ભાગે લઈ પીસી નાખી તેના લેપ લગાડાય તા પિત્તજ સેાજાના તે નાશ કરે છે. ૬૨ પિત્તના સેાજાના નાશ કરનાર લેપ शतावरी हंसपदीं मधुपर्णी च चित्रकम् ॥ ६३ ॥ बन्दां तालीसपत्रं च पिष्ट्वा श्वयथुमादिहेत् । શતાવરી, હુંસપદી, ગળા, ચિત્રક, મંદા અને તાલીસપત્ર–એટલાંને પીસી નાખી તેના ( પિત્તના સેાજા પર) લેપ લગાડવા (તે પણ પિત્તજ સાજાના નાશ કરે છે). ૬૩ પિત્તજ સાજા પર કરવાનું સિંચન શ્રીવુંમાળાં સ્વમૂત્યુલાથસ્તુ વેચને છ્॥ सदाहरागपाके च हितः सक्षीरशर्करः । તથા | ક્ષીરિવૃક્ષા–વડ વગેરેની છાલ મૂળિયાંના ક્વાથ કરી તેમાં દૂધ તથા સાકર મિશ્ર કરીને તેનાથી દાહ, રતાશ અને પાકયુક્ત થયેલા પિત્તના સાજા પર સ`ચન કરવું હિતકારી છે. ૬૪ કફજ સેાજાની ચિકિત્સા કહેવાની પ્રતિજ્ઞા श्वयथोः कफजस्यापि चिकित्सां शृण्वतः परम्॥६७ હવે પછી કફના પ્રકાપથી ઉત્પન્ન થતા તેને તમે સાંભળેા. ૬૭ સેાજાની ચિકિત્સા પણ હું તમને કહું છું, કજ સોજો મટાડનાર હીમેરાદિ ક્વાથ बेरुदारूणि चव्यचित्रकनागरम् । अभया पिप्पलीमूलं रजन्यौ हिङ्गु मात्रया ॥६८ कथं गोमूत्रपिष्टं वा पिबेच्छोफनिबर्हणम् । હીમેર–સુગધી વાળા, અગર, દેવદાર, ચવક, ચિત્રક, સૂ', હરડે, પીપરીમૂલ-ગ`ઠાડા, એય હળદર અને હિંગ-એટલાંને ચાગ્ય પ્રમાણમાં લઈ અધકચરાં કરી તેઓના ક્વાથ કરી પીવા; અથવા ઉપર જણાવેલ તે હીએરાદિ દ્રવ્યાને ચેાગ્ય પ્રમાણમાં લઈ ગેામૂત્ર સાથે તે પીવાં; એ ક્વાથ કે કલ્ક કજ સેાજાને નાશ કરે છે. ૬૮ કજ સાજાને મટાડનાર બીજો ચિત્રકાદિ કવાથ ચિત્રાવથી પૂર્વાવિજ્ઞામજીામાઃ || ૬ || વિષ્વઢીશાાિપાટાપાયં મધુના વિયેત્ । ચિત્રક, ગરમાળે, મારવેલ, વાવડિંગ, આમળાં, હરડે, પીપર, ઉપલસરી અને

Loading...

Page Navigation
1 ... 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034