Book Title: Kashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Author(s): Marich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
Publisher: Sasthu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 991
________________ ८५० કાશ્યપ સંહિતા-ખિલસ્થાન બંધન) વાતિક સેજા પર કરાવવું; અથવા એ ઘીને જઠરના અગ્નિ પ્રમાણે (પીવામાં) એરંડાનાં બીજને ભૂંજી નાખી તેનાથી ઉપયોગ કર્યો હોય તે વાયુના સેજાને તે (વાતિક સોજા પર ગરમ)ઉપનાહન બંધાવવું. | નાશ કરે છે. ૫૫,૫૬ વાયુ સેજો મટાડનાર લેપ તથા સિંચન એરંડતેલ પીવાથી પણ વાયુને एरण्डो बिल्वमूलं च बृहती कण्टकारिका ॥५२॥ સેજે માટે एरण्डतैलं पयसा गवां मूत्रेण वा पिबेत् ॥५७॥ करञ्जश्चिरिबिल्वश्च श्वदंष्ट्रा च समांशिका ।। तेनास्य दोषशेषश्च श्वयथुश्च निवर्तते । लेपोऽयं सर्पिषा युक्तो वातश्वयथुनाशनः ॥५३॥ लघून्यन्नानि भुञ्जीत स्निग्धोष्णसहितानि च ॥५८ एष एव यथालाभं परिषेकः सुखावहः। વાયુના સજાના રોગીએ એરંડતેલને એરંડમૂલ, બિવમૂલ, મોટી ભરીંગણી, દૂધ સાથે કે ગોમૂત્ર સાથે પીવું, તેથી એ નાટાકરંજ કે પૂતિકરંજ તથા ગોખરુ રોગીને બાકી રહેલે દેષ દૂર થાય અને એટલાંને સમાન ભાગે લઈ બરાબર પીસી વાતિક સજે પણ મટે છે; વાતિક નાખીને તેમાં ઘી મેળવી તેને જે લેપ સેજાવાળાએ હલકા ખોરાક સ્નિગ્ધ તથા લગાડ્યો હોય તો વાયુના સેજાનો તે નાશ ગરમાગરમ જમવા જોઈએ. ૫૭,૫૮ કરનાર થાય છે; અથવા ઉપર જણાવેલ - પિત્તજ સજાની ખાસ ચિકિત્સા જેટલાં દ્રવ્ય મળે તેઓને કવાથ બનાવી अथ पित्तसमुत्थस्य प्रवक्ष्यामि चिकित्सितम् । તેના વડે વાતિક સજા ઉપર ગરમ ગરમ अभयाऽऽमलकीदन्तीत्रिकर्ममधुचन्दनैः ॥ ५९॥ જે સિંચન કરાય, તે પણ સુખકારક થાય છે. संजीवनीयमञ्जिष्ठेमधूककुसुमैः समैः। વાયુને સેજે મટાડનાર પ્રલેપ सक्षीरैः पाचितं सर्पिः शोफस्याभ्यञ्जनं परम् ॥६० शारिवा मूलकं शुष्कं शुकनासा महौषधम् ॥५४ | पानं चैतत् प्रदातव्यं शोफरोगनिवारणम् । कुष्ठं मुस्ता जलं लम्बा प्रलेपः शोफनाशनः । હવે પિત્તના પ્રકોપથી ઉત્પન્ન થયેલા શારિવા-ઉપલસરી, સૂકા મૂળા, અર- | સોજાની ચિકિત્સા હું કહું છું (સાંભળ); ડૂસો, સૂંઠ, કઠ, મોથ, સુગંધી વાળા તથા | હરડે, આમળાં, નેપાળ, ત્રિકર્મ, મધ, ચંદન, કડવી તુંબડી–એટલાંને સમાન ભાગે લઈજીવનીયગણ, મજીઠ અને મહૂડાનાં ફૂલપીસી નાખી તેઓનો વાયુના સજા પર | એટલાં દ્રવ્યોને સમાન ભાગે લઈ અધકચરાં જે પ્રલેપ લગાડાય, તે પણ એ વાયુના | કરી નાખી દૂધની સાથે તે પકવવાં અને સજાનો નાશ કરે છે. ૫૪ તે સાથે તેમાં ઘી પણ પકવવું પ્રવાહી વાતિક સોજો મટાડનાર ઘતોગ | બળી જતાં તૈયાર થયેલ તે ઘીનું પિત્તના શ્વ ૬મૂરું શિલ્વમૂહું મૌવધક્ પાસોજા પર માલિસ કર્યું હોય તો એ ઉત્તમ પુKIળમૂર્વ ાથે ક્ષીર વિપરિતા | ફાયદો કરે છે અને તે ઘી પિત્તના સોજામાં ક્ષારોપમન્ય વાટે લઘુતમ્ II ઉદ્દા | રોગીને પીવા માટે પણ આપી શકાય છે, યથાન્નિ પર વાતશ્યથથનાશનમ્ | જેથી પિત્તના સોજાને તે મટાડે છે. ૫૯,૬૦ ગોખરુ, એરંડમૂલ, બિલવમૂલ તથા વિવરણ: અહીં મૂળમાં દન્તી-નેપાળા પછી સૂંઠ-એટલાંનાં જૂનાં મૂળિયાંને સમાન- “ ત્રિકર્મ ” શબ્દ લખ્યો છે, પણ તેના બદલે ભાગે લઈ તેઓનો કવાથ બનાવો અને “ત્રિકર્ષ' એ પાઠ રખાય તે એ અહીં બંધતેમાં દૂધ મિશ્ર કરી તે પકાવવું, એમાંનું | બેસત થાય છે; કારણ કે “ત્રિક ' શબ્દનો અર્થ દૂધ જ બાકી રહે ત્યારે તે દૂધને ગાળી | સુંઠ, અતિવિષ તથા મેથ-એ ત્રણ એક એક લઈ તેમાં સાકરથી મિશ્ર કરેલું ઘી પકવવું; | તોલો મળી ત્રણ તોલા પ્રમાણમાં લેવા માટે રાજ

Loading...

Page Navigation
1 ... 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034