Book Title: Kashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Author(s): Marich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
Publisher: Sasthu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 998
________________ શૂલચિકિત્સા-અધ્યાય ૧૮ મે ૭ क्षारोपेतं पाययेत् पाचनीयं, પીપર; ક્ષાર-સાજીખાર કે જવખાર, સિંધવ, પિધ્વાવિવાથyu s ll ૨૬ ) ચિત્રક, હyષા-હાઉબેર, હરડે, ચવક, અજાજીतत्सिद्धां वा भोजयेत्तं यवागू, અજમેર ધાણા, પુષ્કરમૂલ, અમ્લતસ, संसृष्टान्नः क्रमशो वा निषेवेत् । આમલી, કોકમ, યુવાની-અજમે, દાડમરાણ, चूर्ण सर्पिर्यटकक्षारबस्तीन् , અટકચૂરો તથા સંચળ–એટલાંને સમાન ભાગે ઉથાન મારા પરાશ મ ા | લઈ ચૂર્ણ કરવું અને પછી તેને ગરમ પાણી કફજશૂલમાં સાથે આમ હોય અથવા | કે દહીની ઉપરનું પાણી, મધ કે આસવરૂપ કફના ઉછાળા પણ જે સાથે આવતા હોય | અનુપાન સાથે (ગ્ય માત્રામાં) જે પીધું અથવા ખોરાક વિદગ્ધ થઈ બરાબર પચતો હોય તે મલબંધ, બસ્તિશૂલ તથા ગાળાના ન હોય તે સંશુદ્ધિ કરવા માટે સૈધવ નાખેલું | ગની પીડાને તે નાશ કરે છે. ૧૮-૨૧. ગરમ પાણી પિતાની ઈચ્છા પ્રમાણે પીને વમન | ઉપર જણાવેલ સિદ્ધ પેગ બળ વગેરે કરવું, અને એ રીતે વમન જેણે કર્યું હોય પણ મટાડે તે રોગીને લંઘન પણ કરાવવું; એમ લંઘન લ્હીદfaોષવાશ્ચાતાનુcોત્રમ્ કરાવ્યા પછી તે રોગીને અતિશય પાતળો, | માતુરાઈ ત્તિ મૂત્ર તથા II રા પાચનીય, પીપર આદિનો ગરમ કવાથ ક્ષારથી ઉપર દર્શાવેલ સિદ્ધ ચૂર્ણ યોગને બિજેયુક્ત અને હિંગ સહિત તૈયાર કરી પા; | રાંના રસની સાથે સેવવાથી તે પ્લીહાઅથવા એ પાચનીય કક્વાથમાં પકવેલી રાબ બળને રોગ, અને રેગ, ગ્રહણ તે રોગીને જમાડવી; અથવા તે રેગીએ | નો દેષ, કાસ-ઉધરસ, શ્વાસ-દમ, છાતીનું અનુક્રમે ભેજનમાં સંસર્જન-કમ સેવક | ઝલાવું તથા મૂત્રગ્રહ-મૂત્રકૃચ્છુને પણ તે ઉપરાંત (કફનાશક) ચૂર્ણ, ઘી, ગાળીએ, | મટાડે છે. ૨૨ ક્ષારે, બસ્તિ, કલકે તથા કવાથને પણ શૂલ આદિ ઘણા રોગને મટાડનાર વિભાગવાર કલ્પ અનુસાર સેવવા જોઈએ. અમ્બવેતસ આદિની ગોળીઓ ફશલને મટાડનાર હિંગ્યાદિ સિદ્ધયોગ | સતલવૃક્ષાસ્ટથવાનીમાવિત્રમૂા. शूलाटोपानाहगुल्मामयनं, हिङ्गचव्योषकशटीजीवन्तीत्रिकटूनि च ॥२३॥ सिद्धं प्रोक्तमृषिभिर्ध्यानयोगात् ॥१८॥ पिप्पली पिप्पलीमूलं बरं शिरिवारिकाम् । हिङ्गपाठात्रिकटुकक्षारसैन्धवचित्रकान् । नागदन्ती च बिल्वं च तथा लवणपश्चकम् ॥२४ हपुषामभयां चव्यमजाजीधान्यपुष्करान् ॥ १९॥ समभागानि मतिमान् सूक्ष्मचूर्णानि कारयेत् । अम्लवेतसवृक्षाम्लयवानीदाडिमानि च। रसेन मातलङ्गस्य वटकान् कारयेत्ततः ॥२५॥ शटिं सौवर्चलं चैव सूक्ष्मचूर्णानि कारयेत् ॥२०॥ गल्मोदावर्तशूलेषु पिबेदेतान्महागुणान् । एतद्धि चूर्णमुष्णाम्बुदधिमस्तुसुरासवैः। सुखोष्णवारिमद्याम्लैमूत्रकृच्छ्रे तथैव च ॥२६॥ पीतमानाहहृद्वस्तिशूलगुल्मातिनाशनम् ॥२१॥ हृद्रोगेष गदभ्रंशमेढबस्तिरुजासु च। વળી ઋષિઓએ ફૂલને, પેટના અમ્લતસ, વૃક્ષાસ્લ-આમલી કે કોકમ, ગડગડાટને, મળબંધનો તથા ગુમ રોગને થવાની–અજમે, ક્ષાર-સાજીખાર કે જવનાશ કરનાર જે આ સિદ્ધયોગ, ધ્યાન, ખાર, ચિત્રક, હિંગ, ચવક, માટીરૂપ ક્ષારયેગથી જોયો છે, તેને પણ કફજ | ખારો કે ટંકણખાર, ઉષક, શટર શૂલમાં રોગીને પ્રયોગ કરાવ; જેમ કે- | જીવંતી–ખરાડી, ત્રિકટુ-સુંઠ, મરી અને હિંગ, કાળીપાટ, ત્રિકટુંક-સુંઠ, મરી અને | પીપર, પીપર, પીપરીમૂળ-ગંઠોડા, સૂકાં.

Loading...

Page Navigation
1 ... 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034