________________
ચઢલ ચિકિત્સિત-અધ્યાય ૧૫ મા
ચમ`દલ ચિકિત્સિતઃ અધ્યાય ૧૫ મા अथातश्वर्मदलचिकित्सितं नामाध्यायं व्याવ્યાયામઃ || ૐ |
इति ह स्माह भगवान् कश्यपः ॥ २ ॥
હવે અહીંથી ‘ ચમ દલ’ નામના રાગની ચિકિત્સા કહેવાની અમે શરૂઆત કરી. એ છીએ, એમ ભગવાન કશ્યપે જ અર કહ્યું હતું. ૧,૨
ખરે
વિવરણ : અહીં જણાવેલ ‘ચદલ ’ રાગ, એ ચામડીનેા રાગ છે; આયુર્વેદમાં આ રાગને ક્ષુદ્રકુઇ રાગમાં ગણ્યા છે. માધવિનદાનમાં કહ્યું છે કે આ રેગમાં ચામડીના રંગ લાલ થઈ જાય છે, શૂળ તથા ચેળ પણ સાથે હોય એવા ફોલ્લા થાય છે; કાઈપણ વસ્તુને અધિક સ્પ—આ રાગમાં સહન થઈ શકતા નથી. આ સંબંધે સુશ્રુતે નિદાનસ્થાનના ૫ મા અધ્યાયમાં આ
લક્ષણ પણ કહેલ છે કે−‘ હ્યુમઁન
सुस्तलेषु तच्चर्मदलं वदन्ति - ક્ષુદ્રકુષ્ઠરોગના કારણે હાથ–પગના તળિયામાં ખણુજ, પીડા, દાહ અને ચાષ થાય છે, તે કાઢને વૈદ્યો, ચાઁદલ ' નામને ક્ષુદ્રકાઢરાગ કહે છે. ૧,૨
રાગનું વધુ આ
જૂથ્યયનૌષરોપા
૯૨૯
એક સમયે ઋષિએમાં શ્રેષ્ઠ ભગવાન કશ્યપ ઋષિઓના સમુદાયથી વી...ટાઈને ખિરાજ્યા હતા અને તે વેળા પેાતાના બ્રાહ્મતેજથી અતિશય દીપી રહ્યા હતા, તે વેળા ભૃગુવંશના તેમના મુખ્ય શિષ્ય વૃદ્ધજીવકે તેમને વંદન કરી, આ પ્રશ્નો
ફા. ૫૯
~
પૂછ્યા હતા-હે ભગવન્! ‘ચ દલ’ નામના જે વ્યાધિ થાય છે તે કયા પ્રકારના છે? તે જ્યારે માણુસના શરીરમાં ફેલાય છે, ત્યારે અગ્નિથી જાણે દાઝયો હોય તે પ્રમાણે માણસને દાહ થાય છે; એ રાગ અતિશય પીડા કરનાર હોઈને ખાળકાના અ'ગા પર થાય છે; અને જેએ હજી દૂધ જ પીતાં હેાય એવાં નાનાં ધાવણાં ખળકાને તે રાગ વધુ કેમ થાય છે ? વળી જેએ દૂધ સાથે અન્નના ખારાક ખાતા હોય તેને એ રાગ કેમ થાય છે? અને જે કેવળ ધાન્ય જ ખાતા હોય તેવા મેાટી ઉ’મરવાળા
લેાકાને એ ચ`દલ રાગ કેમ થતા નથી? એ રાગ થવામાં હેતુ કા હાય છે? એ રાગનું સ્વરૂપ કયુ. હોય છે? કેટલા પ્રકારના તે રાગ થાય છે? એ રાગનાં લક્ષણા કયાં હોય છે? એ રાગમાં ઉપદ્રવરૂપ કયા રાગા થાય છે? એ બધુ... વિશેષે કરી સ્પષ્ટ કહેવાને આપ ચેાગ્ય છે. ૩
ભગવાન કશ્યપના પ્રત્યુત્તરા
ચલ કુષ્ટરોગ અંગે વૃદ્ધજીવકના પ્રશ્ના
अथ खलु भगवन्तमृषिगणपरिवृतं ब्राह्म्या श्रिया देदीप्यमानमृषिश्रेष्ठं कश्यपमभिवाद्य पप्रच्छ
अथ भगवानब्रवीद्वत्स ! श्रूयतामिह खलु क्षीरपाणां कुमाराणां स्तन्यदोषेण क्षीरान्नादानां स्तन्यदोषेणाहारदोषेण च, सुकुमाराणामस्थिरधातूनां बालानां गर्भशय्योचितमृदुशरीराणां भार्गवः- भगवन् ! क एष चर्मदलो नाम व्याधि- वस्त्राङ्काधारणोष्णानिलातपस्वेदोपनाह स्वमलमूत्रविसर्पमाणोऽग्निदग्धोपमरूपोऽत्याबाधकरो बाला- पुरीषसंस्पर्शाशौचपाणिपीडनाऽतीवोद्वर्तनकुलप्रवृत्त्यादिभिरुपायैर्मुखगलहस्तपाद वृषणान्तरચદ્રન્થિયુ ચોસ્પદ્યતે ॥ ૪ ॥
नामङ्गेषूपपद्यते ? कथं चोत्पद्यते क्षीरपाणां कुमाરાળાં? ક્ષીરાજ્ઞાવાનાં તુ(૨ ) ? નચાડસાય: स्थानाम् ? अत्र को हेतुः ? किमात्मकः ? ઋતિવિધ: ? જ્ઞાનિ ચાસ્ય ક્ષળનિ ? ઉપદ્રાશ્ચ મે? ત્યેનું વ્યાઘ્યાતુમહેલીતિ ॥ રૂ II
તે સાંભળ્યા પછી ભગવાન કશ્યપે આમ કહ્યું હતું કે હે વત્સ! એ ચ`દલ રોગ વિષે તમે સાંભાઃ જે ખાળકા દૂધ પીતાં હાય કે ધાવણ ધાવતાં હાય તેએને એ ધાવણુના દોષથી ‘ચમ દલ ’ રાગ થાય છે; તેમ જ જે બાળકા ધાવણ ધાવતાં હોય કે દૂધ પીતાં હોય અને સાથે અનાજને ખારાક પણ ખાતાં હોય તેવાં બાળકાને જે ચ`દલ રાગ ઉત્પન્ન થાય છે, તેમાં
|