Book Title: Kashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Author(s): Marich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
Publisher: Sasthu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 988
________________ શાથ સિત—અધ્યાય ૧૭ મા ૯૪૭ આસામણની સાથે શાલિ–ચાખાના ભાત જમવા; અથવા શરૂઆતથી કૂણા મૂળાના એસામહુમાં વ્યોષ-ત્રિકટુ–સૂઠ, મરી અને પીપરનું ચૂર્ણુ તથા (એક ભાગ વધુ) પીપરનું ચૂં ભભરાવીને તે સાથે ભેાજન કરવું.૨૬,૨૭ હલકા આમાશય અને કોઠાવાળાના શાથની ચિકિત્સા mm સાજાનું કારણ બને છે. ૨૪ રાચની ચિકિત્સા તત્કાળ કરવી જોઈ એ त्वग्रक्तमांसमेदांसि शोथोऽधिष्ठाय वर्धते । સયાજી ત્રિજ્યાં ોદ્દાહળવોત્તમ્ ॥ર, હરકાઈ શેાથ કે સેાત્રે માણસાની ત્વચા, લાહી, માંસ તથા મેદને આશ્રય કરીને વધે છે અને અનુક્રમે ભયંકર અને છે; તે કારણે તે હરકાઈ શેાથની ચિકિત્સા તરત જ કરવી જોઈએ. ૨૫ વિવરણ : અહીં આવે। અભિપ્રાય દર્શાવે पयसा वाऽल्पभोजनम् ॥ २९ ॥ કષ્ટસાધ્ય તતો યવાન્ન તોળ શીઘ યથાવહમ્ । પશ્ચમટ્ટિયૂમેળ નાક્રૂઝાનાં પ્લેન વા | ૨૦ || છે કે–હરકેાઈ સામે પ્રથમ યામડી પર આવી લેાહીમાં પહાંચે છે; તે લેાહીમાં થઈને માંસમાં જાય છે અને માંસમાં જઈ ને તે દ્વારા મેદ સુધી પહેાંચી જાય છે; તે પછી અનુક્રમે તે અને છે; કારણ કે પ્રથમ જ્યાં સુધી ચામડી પર હોય ત્યાં સુધી તે સાધ્ય હાય છે, પણ તે ચામડી પછી તે દ્વારા તેની અસર જ્યારે લોહીમાં પહેાંચે છે, ત્યારે કષ્ટસાધ્ય બને છે અને તે પછી તે લાહી દ્વારા તેની અસર માંસમાં પહેાંચે છે, ત્યારે તે વધુ કષ્ટસાધ્ય બને છે અને તે પછી તે માંસદ્વારા એ સાજો જ્યારે મેદસુધી પહેાંચી જાય છે, ત્યારે તે અતિશય વધુ કષ્ટસાધ્ય બને છે; તે કારણે હરકાઈ સેાજો ધીમે ધીમે ચામડીની પછીની તેતે ધાતુઓ સુધી ન પહેાંચી જાય તે પહેલાં તરત જ તેની ચિકિત્સા શરૂ કરી દેવી જોઈ એ. ૨૫ જેને આમાશય તથા કોઠા હલકા હાય તેવા સાજાના રાગીને પ’ચગવ્યઘૃત, કલ્યાણકધૃત, તિક્તશ્રૃત, અથવા દશમૂલાધૃિત આપી તે દ્વારા વમન તથા વિરેચન કરાવવું; તે પછી દશ દિવસો સુધી તે રાગીએ દૂધની સાથે ઘેાડુ' ભેાજન કરવું; પછી એ રાગીએ પેાતાના ખલ અનુસાર છાશની સાથે જવના ખારાક ખાવા; અથવા પંચમુષ્ટિક ચૂષ સાથે કે જા...ગલ પશુ-પક્ષીઆના માંસના રસની સાથે (થાડા) જવના ખારાક ખાવા ૨૮-૩૦ શાથમાં અપથ્યા दधिमद्यसुरा स्नेहशाकपिष्टाम्ल सेवनम् । असात्म्यानि निदानं च वर्जयेत् पथ्यमाचरेत् ॥३१ | | દાષાનુસાર શેફની ચિકિત્સા कफपित्तोत्तरे शोफे क्षामदेहस्य देहिनः । वाद्यां क्रियां कुर्यात्तद्युक्तमनिलोत्तरे ॥ २३ ॥ शाल्यन्नमुद्रमण्डेन शोथी भुञ्जीत मात्रया । સવામૂજથ્થો વિપ્પણીબેન વાડઽત્તિઃ ॥રા / જે શામાં ક અને પિત્ત-એ એ દાષા મુખ્ય હોય, તે સાજાવાળા રાગી, જો ક્ષીણુ શરીરવાળેા હાય, તા તેની પ્રથમ વમન આદિ ચિકિત્સા શરૂ કરી દેવી તે ચાગ્ય છે; પરંતુ જે સેાજામાં વાયુની પ્રધાનતા હોય, તે સાજાવાળા રાગીએ અમુક માત્રા કે પ્રમાણમાં મગના મંડ– વામારાવજોય વÃÊન લવિંગ । कल्याणकेन तिक्तेन दशमूलादिकेन वा ॥ २८ ॥ નિવિજ્ઞસ્વયમાં વિધ્ધાચ વિરેશ્વનમ્ । ततो दशाहान् सोऽश्नीयात् દહી, મદ્ય, સુરા-મદિરા, (ઘી-તેલ વગેરે) સ્નેહ, લેાટના વધુ ખારાકો, ખાટા પદાર્થોનુ` સેવન અને શેાથનાં નિદાન જે કહ્યાં છે તેઓને અસાત્મ્ય અથવા અહિતકર ગણી તેના ત્યાગ કરવા અને પથ્યાનુ સેવન કરવુ.... ૩૧ સાજાના રોગીએ કાયમ સેવવા ચેાગ્ય લશુનું ટવેર ચ મક્ષત્ માતહસ્થિતઃ । ફરીતી મુદ્યુતાં ત્રિલમાં વાત્સ્યવેત્ સા રૂર સાજાના રાગીએ કાયમ પ્રાતઃકાળે ઊઠીને

Loading...

Page Navigation
1 ... 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034