________________
I
શાથ-ચિકિસિત–અધ્યાય ૧૭મા
www
ઘટાડો પણ અનુક્રમે દિવસના પૂર્વ, મધ્ય તથા અપર કાળે જ થાય છે-અર્થાત્ વાતિક સેાજાના ઘટાડો દિવસના પહેલા પ્રહરે કે પહેલા ભાગમાં થાય છે; લૈષ્મિક-કજ સાજાના ઘટાડો દિવસના મધ્ય પ્રહર− અપેારના સમયે થાય છે અને પૈત્તિક-પિત્તપ્રધાન સેાજાના ઘટાડા દિવસના પાછલા પ્રહરમાં કે છેલ્લા ભાગમાં થાય છે. ૧૦,૧૧
વાતિક શાથનાં વિશેષ લક્ષણા श्याववर्णः सवर्णो वा क्षिप्रोत्थाननिवर्तनः । पिपीलिकाकीर्ण इव ताम्यते परितुद्यते ॥ १२ ॥ विषमज्वरजुष्टस्य चिराचैव विदह्यते । મિન્નોમાં અઢોડ સ્થાનિન્નો મતપીહિતઃ॥રૂ खिरास्नायुत्वगायामैरधः काये च वर्धते । निग्धोष्णोपशयी रूक्षः श्वयथुर्वात संभवः ॥ १४ ॥
એસી
વાયુના પ્રકાપથી થયેલા સાજો-શ્યામ વણુના એટલે કે કાળાશયુક્ત પીળા અથવા ચામડીના જે ર'ગ હોય તેના જેવા જ રંગના હાય છે; તે વાતિક સાજે તરત ઊપસી આવે છે અને તરત જ જાય છે; વળી તે વાતિક સાજો જાણે કે કીડીઓથી ચાપાસ છવાઈ ગયા હાય તેમ તમતમે કે ચટકા ભરતા હોય અને જાણે કે ચાપાસ સાચા ભેાંકાતી હોય તેવી પીડા ઉપજાવે છે; વળી તે વાતિક સાજાવાળા માણુસ વિષમજવરથી એટલે કે ચડ-ઊતર તાવથી યુક્ત હાય છે અને લાંબા કાળ સુધી બળતરા પામ્યા કરે છે. વળી એ વાતિક સેાજાનાં ઉપરનાં રુવાંટાં ખડાં થયા કરે છે અને આંગળીથી તે સેાજાને જો દાખ્યા હાય તા ત્યાં ખાડા પડી જાય છે; વળી તે વાતિક સાજો શિરાઓ, સ્નાયુએ તથા ચામડી પર અંધાઈને શરીરના નીચેના ભાગમાં વધે છે; વળી તેમાં સ્નિગ્ધ અને ઉષ્ણ પદાર્થો માફક આવે છે અને વાતજ સાજો રૂક્ષતાથી યુક્ત હાય છે. ૧૨-૧૪
3. ૬૦
૯૪૫
પિત્તજ સેાજાનાં ખાસ લક્ષણા નીજોણિતપીતામાં પીક્ચતે ધૂળને મુદુઃ। ક્ષિપ્રવાશે કવિમે ળાવાદ્દવાન્વિતઃ ॥શ્ય નામાં ૬ વસ્તિમૂહે = વૃદ્ધિશ્રામ્ય વિરોષતઃ । નિત્યં ચ ોચતે શીતં શ્વયક્ષુઃ વિત્તસંમવઃ ॥દ્દા
|
પિત્તના પ્રકાપથી થયેલા સાજો લીલી, લાલ અને પીળી ઝાંઈવાળા હાય; તે વારંવાર પીડે અને સતાપ ઉપજાવે છે; તે તરત જ પાકે છે; તેમાં વિશ્વા-છેાતાપાણી થઈ જાય; વારવાર તરશ, દાહ તથા જ્વર સાથે હાય; એ પિત્તજ સેાજાની વૃદ્ધિ વિશેષે કરી નાભિ ઉપર અને બસ્તિ-મૂત્રાશયના મૂળમાં થાય છે; અને તે પિત્તજ સેાજામાં કાયમ શીતળતા ગમે છે. ૧૫,૧૬ લૈષ્મિક કફજ સાજાનાં વિશેષ લક્ષણા स्थिरः शीतोऽतिबलः श्लक्ष्णः पाण्डुरवेदनः । सोत्क्लेशा रोचक स्वापकण्डूकाठिन्यगौरवः ॥१७॥ વિરાટ્ વૃદ્ધિમવાોતિ વિરાચ વિનિયર્સને ઓડાક્ષિ ટેવુ વૃદ્ધિશ્રામ્ય વિશેષતઃ ॥ ૨૮ ॥ શીતજ્વરઃ શીતોથી શોઝ બ્લાÆદઃ |
કફપ્રધાન-લૈષ્મિક સાજો સ્થિર, શીતળ, અતિશય ઘટ્ટ, સુંવાળા, ફીકા રંગના, વેદનાથી રહિત, કફના ઉછાળાથી યુક્ત; અરાચક, જડતા, ચેળ, કઠિનતા અને ભારેપણાથી યુક્ત હોઈને લાંબા કાળે વૃદ્ધિ પામે છે અને લાંબાકાળે અટકે છે. વળી એ કજ સેાજાની વૃદ્ધિ વિશેષે કરી છાતી, ગાલ અને આંખના ખૂણાઓ પર થાય આવે છે; અને તેને રાગી શીત ઉપર છે; તેમ જ એકજ સેાામાં શીતજ્વર દ્વેષવાળા થાય છે એટલે કે તેને શીતલતા ગમતી નથી. ૧૭,૧૮
સાંનિપાતિક સાજાનાં લક્ષણા નીરુપીતાળામાસઃ ભિાનાજોવલન્તતઃ || ॰ ॥ અનેજોવત્રાવઃ સર્વપલ્લવિતઃ । સુતીવ્રવેનોલાણ્ય: શ્રવધુઃ સાન્નિવાતિઃ ર૦
સાંનિપાતક–ત્રિદ્વેષજ સાો કાળી,