________________
કાશ્યપસ હિતાઽખિલસ્થાન
૯૨૬
કરાવવું જોઈ એ; પરંતુ દોષ જો એછે હાય તા વમન કરાવવાની ખાસ જરૂર ન જણાય, તેાપણ્ એકાદ લંધન । અવશ્ય કરાવવું જ જોઈ એ અને તે પછી નીચે કહેવાય છે તે ચિકિત્સા શરૂ કરવી. ૬૫
કજ વિસમાં આપવાનેા ડવાથ અને પ્રક્ષેપ
मुस्तां पाठां हरिद्वे द्वे कुष्ठं तेजोवतीं वचाम् । शार्ङ्गिष्ठां त्रिफलां मूर्वामग्नि हैमवतीमपि ॥ ६६ ॥
कातिविषे चैव तथा कटुकरोहिणीम् । निष्काrय पाययेदेनं पिष्टैस्तैश्च प्रलेपयेत् ॥ ६७ ॥
માથ, કાળીપાટ, એય હળદર હળદર તથા દારુહળદર, કઠ, તેજોવતી-માલકાંકણી, વજ, શાલિઁષ્ઠા-પીલુડીની એક જાત, ત્રિફલા–હરડે, બહેડાં અને આમળાં; મારવેલ, ચિત્રક, હૈમવતી, ધાળી વજ્ર, ઇંદ્રજવ, અતિવિષ તથા કડુ–એટલાં દ્રવ્યેાને સમાન ભાગે લઈ અધકચરાં કરી નાખી તેને ક્વાથ કરી કફજ વિસપના રાગીને તે પાવા; અને તે જ દ્રવ્યેાને પીસી–લસાટી નાખીને તેના પ્રલેપ લગાડવા. ૬૬,૬૭
|
કજ વિસપને મટાડનાર ક્વાથ અને પ્રલેપ
૬૮
आरग्वधं सोमवल्कं कुटजातिविषे घनम् । પાટાં પૂર્વા સશનિષ્ઠાં છું ચ વિદ્વિષર્ तत्कषायं पिबेत् काले सुपिप्रैस्तैश्च लेपयेत् । તેનાસ્ય પૂઃ વ્હોટાનિ શોધ્ધા પ્રશાતિાદ્દશ્
ગરમાળા, સેામવલ્ક–કાયફળ કે કરંજ, કુટજ-ઇન્દ્રજવ, અતિવિષ, માથ, કાળીપાટ, મારવેલ, શાહિગા પીલુડીની એક જાત તથા કઠ એટલાંને ખાંડી-ફૂટી અધકચરાં કરી વૈદ્ય તેઓનેા ક્વાથ કરવા અને કજ વિસપના રાગીને તે પાવા; તેમ જ એ જ દ્રષ્ચાને પીસી તેના કફજ વિસર્પની ઉપર લેપ લગાડવા; તેથી એ કવિસર્પની ચેળ, કાઠ–શ્રામઠાં અને સાજો પણ તરત મટે છે. ૬૮-૬૯
wwwww
વિવરણું : અહીં મૂળમાં ‘જોનિ' પદ મૂકીને કા–ધામડાને રાગ દર્શાવ્યા છે; તેનુ લક્ષણૢ આવું મળે છે-અસવમનોવળપિત્તાશ્ત્રનિવ્રદૈઃ । મ′ાનિ સપૂનિ રાન્તિ વહૂનિ ૨૫ òોટઃ સાનુવધતુ જો ચમિલીયતે ।।’—મરાખર વમન થયું ન હેય. તેથા ઊંચે આવેલ અથવા પ્રકાપ પામેલા પિત્ત, કફ તથા ખારાકના નિગ્રહ કે રાકવાથી શરીર પર ચેળવી અને રતાશધી યુક્ત ધણાં માંડલા-ય રડાં કે પ્રામમાં પ્રકટી નીકળે છે, તે ઉત્કાડ ધ્રામાં અને તે જો અનુબ ધન સહિત હાય તેા કાડ નામના રોગ કહેવાય છે. ૬૯
કવિસર્પના જ્વરમાં પીવાને કવાથ तं वाऽप्यमृताशुण्ठीपर्पटेः सदुरालभैः । पिबेत् कषायं वैसपज्वर पीडितः ॥ ७० ॥ मधुना ક≈ વિસના જવરથી પીડાયેલા માણસે ગળે, સૂઠ, પિત્ત પાપડા અને ધમાસે -એટલાં કવાથ બનાવી તેને ગાળીને ટાઢા થાય ત્યારે તેમાં મધ નાખીને પીવે. ૭૦
કજ વિસમાં કરવાનુ સિંચન त्रिफलोशीर मुस्तानि एरण्डं देवदारु च । निष्काथ्य परिषेक्तव्यो निम्बपत्रोदकेन वा ॥ ७१
ત્રિફલા–હરડે, બહેડાં અને આમળાં, ઉશીર વાળે, માથ, એર'ડમૂલ અને દેવદાર –એટલાને ઉકાળીને તેના વડે કે લીબડાના પાનના ક્વાથ વડે ક૪ વિસર્પની ઉપર ચેાપાસ સિંચન કરવું. ૭૧ કફજ વિસ ઉપર કરવાનું બીજી સિ’ચન શિત્રુવમુરાોટામાળિ साठरूपैः शृतं तोयं प्रदद्यात् परिषेचनम् । વોટ્સેો વાગોમૂત્રળથવા તિઃ ॥૭॥
સરગવાની છાલ, સુરસા–તુલસી, આસ્ફાટ-આકડા, કાલમાલ-કાળી તુલસી, કણિક-તુલસીના એક ભેદ અને અર ડૂસેા-એટલાં ઔષધદ્રવ્યાને સમાન ભાગે લઈ અધકચરાં કરી તેનેા ક્વાથ અનાવી તેના વડે જ વિસર્પની ઉપર વૈદ્ય,