________________
ફેબ્રુણ-ચિકિત્સા–અધ્યાય ૧૩ મા
નાભિ, નાગરમોથ, કાઢક-વાઘનખ, જેઠીમધ તથા સરસડાનાં ખીજ સમાન ભાગે લઈ પીસી નાખી પ્રથમ તેના વડે પૂરી અનાવવી; તે પછી તાંબાના વાસણમાં એ પૂરીઓને તેલ સાથે પકવવી; તેમ જ સૂર્યના તેજમાં પણ પકવવી; પછી બારમા દિવસે વાયુરહિત પ્રદેશ પર રજથી રહિત શિલામય પાત્રમાં કાળજીથી એ પૂરીએ તથા તેલ એ બેયને રાખીને પ્રથમ એ પૂરીએ નેત્રના રાગીને ખવરાવવી; અને પછી રાગયુક્ત નેત્રમાં પેલું તેલ ભરવું; આ પ્રયાગ મનુષ્યેાના સર્વ નેત્રરોગના નાશ કરે છે, તેથી ખૂબ વખણાય છે. ૬૪-૭૦ વૃદ્ધો તથા બાળકોને હિતકારી આશ્રોતન हरीतकी मामलकीं हरिद्रां गिरिजामपि । मधुकं च समं सर्व सलिलेन प्रपेषयेत् ॥ ७१ ॥ एतदाश्च्योतनं मुख्यं व्याधीनां शमनं हितम् । स्थविराणां शिशूनां च एतदाश्च्योतनं हितम् ॥७२
હરડે, આમળાં, પહાડી હળદર–દારુહળદર અને જેઠીમધ-એ બધાંને સમાન ભાગે લઈ પાણી સાથે પીસી નાખવાં; પછી એ ઔષધનુ· આંખ પર આશ્રોતન—સિ'ચન, ટીપાં કે પૂરણ કર્યું... હાય તે હિતકર તથા ઉત્તમ હાઈ ને વૃદ્ધોના તથા ખાળકાના અધારે નેત્રાગાને શમાવે-મટાડે છે; માટે જ તે હિતકારી છે. ૭૧,૭૨
બીજી' મુખ્ય આશ્રોતન हरिद्राशकलीकानामार्द्राणां कर्षमावपेत् । સામ્રપત્રે નિતં દ્યાત્ સમસ્યાનું મિતમ્ IIરૂ दशभागावशेषं तु मृद्वग्निमुपसाधितम् । શીતં = પૂર્ણ = મુલ્યમાણ્યોતનં વિતમ્ ॥૪ા
તાજી–લીલી હળદર તથા ' શકઢી' નામની માછલી–એક તાલેા વજનમાં લઈ તાંબાના પાત્રમાં તે નાખવાં; પછી તેમાં એક આક-૨૫૬ તાલા પ્રમાણમાં એ જ ઉપર કહેલ વસ્તુઓના સાર–વાથરૂપ રસ નાખવા; પછી ધીમા અગ્નિથી તે બધું
૯૧૫
પકવવું; તેમાંના દશમા ભાગ બાકી રહે, ત્યારે તેને અગ્નિ પરથી નીચે ઉતારી ગાળી લઈને શીતળ થાય ત્યારે તે મુખ્ય આશ્ચોતન નેત્રોમાં સીંચ્યું. હાય કે પૂર્યુ. હાય અથવા તેનાં ટીપાં પાડ્યાં હોય, તે સવ નેત્રરેગામાં તે હિતકારી થાય છે. ૭૩-૭૪ નેત્રરોગ પર શકલી માછલીનું ધાણ ઉત્તમ છે રાજ્કીમથાક્ષીમાં ધાŽન્નયનામયે । શ્રીવાયામુત્તમાળે વા તથા રોનાત્ પ્રમુચ્યતે બ્
હરકેાઈ નેત્રરોગ પર શકલી માછલીને ડાક પર અથવા મસ્તક પર ધારણ કાય, તા સર્વાં નેત્રરોગેાથી છૂટી જવાય છે. ૭૫
નેત્રરોગ તથા મસ્તરોગ-શમન आलङ्कतकमूलानि वास्तुकस्य यवस्य च । आघृष्य नत्र (?) एषां तु मूर्ध्नि कुर्वीत कण्टकान् ॥ अक्षिरोगं शिरोरोगं सर्वमेतेन शाम्यति ।
હરતાલ, નિલીનાં બીજ, ખથવાની ભાજી તથા જવનાં ત!જા' મૂળિયાં લઈ ઘસી નાખીને માથા ઉપર તેના વડે કાંટાના આકારનાં ચિહ્ના કરવાં; તેથી હરકેાઈ નેત્રરોગ તથા મસ્તકરાગ શમે છે. ૭૬ સગર્ભા સ્રીના નેત્રરોગને મટાડવાના ઉપાય યજાતિયાં ચૈવ ત્રિવૃતાં ચૈવ મળી ૫૭૭) સચ્ચે પાળિટે વા પીકચેત્તમપૂર્વશઃ । तं रसं क्षौद्रसंसृष्टं कण्ठमस्याः प्रलेपयेत् ॥७८॥
કેાઈ સગર્ભા સ્ત્રી, ( નેત્રરોગથી પીડાતી હાય તા ) ખલા તથા અતિખલા-એય ખપાટ અને નસેાતરને જમણા હાથમાં લઈ એકીસાથે દખાવે; તેથી એ દ્રવ્યાના જે રસ નીકળે, તેમાં મધ મેળવી એ સગર્ભા સ્ત્રીના ગળા પર વૈદ્ય તેને લેપ કરવા. (તેથી તેના નેત્રરાગેા તથા મસ્તકરેાગેા મટે છે. ) ૭૭,૭૮ સર્વ નેત્રરોગ પર હિતકર ‘ કલ્યાણિકા ’ રસક્રિયા વિષ્વહીટવેİ તિામનઃ શિલ્ટામ્ । પ્લાનનું તા શિાં મુમનાજો જાનિ ચ ॥૭॥