Book Title: Kashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Author(s): Marich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
Publisher: Sasthu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 959
________________ - કાશ્યપ સંહિતા-ખિલસ્થાન વૈત નરકાશ ક્રિીન હંકg Rા | વિવરણ : અહીં મૂળમાં વાતિક–પત્તિક-કફજ, gવમેવ પિર્ત થવા પર છે. ૨૪ | (ત્રણ ઉપરાંત ) ઠંદ્રજ-ત્રણ વિસ-વાતપિત્તિક, सेवते तस्य तदोषाद्वैसर्पः संप्रजायते । વાતકફજ, પિત્તકફજ અને સાતમો સાન્નિપાતિક વિસ" કહેલ છે; આમાંના ત્રણ કંજ વિસર્પોને (શરીર પર) ક્ષત કે ઘાવ અથવા ચાંદું | | ચરકે અનુક્રમે આય વિસર્પ, ગ્રંથિવિસર્પ તથા પડવાથી શરીરને કેાઈ ભાગ અથવા હાડકાં | કર્દમવિસ" એ નામે પણ જણાવેલ છે. ૧૫ વગેરે ભાંગી જવાથી અથવા શરીરનો કોઈ રક્ત અને પિત્તના અધિક બગાડ વિના ભાગ ઉસ્પિષ્ટ-એટલે અત્યંત પીસાઈ જવાથી વિસર્પ ન થાય અથવા શરીરનો કોઈ ભાગ કાચી અવસ્થામાં || न विना रक्तपित्ताभ्यां वैसो जातु जायते ॥१६ છેદાઈ કે કપાઈ જવાથી,મલમૂત્રાદિના આવેલા ! | रक्ताश्रयो रक्तभवः पित्तं रक्ते व्यवस्थितम् । વેગો ધારણ કરવાથી કે રોકવાથી અથવા ! | तस्माद्रक्तावसेकोऽत्र भेषजं परमुच्यते ॥ १७ ॥ ખાટું દહીં કે મન્દક એટલે બરાબર નહિ | बलकालवयोदोषदशदेहव्यपेक्षया ।। જામેલું દહીં, સુરા-મધ, શુક્ત-કાંજી, સૌવીરક | રક્ત-રુધિર અને પિત્તના વધુ પ્રકોપ કાંજી, તલ, અડદ, કળથી, ડુંગળી, લસણ | વિના વિસ” રોગ કદી થતું જ નથી, ગામમાં થતાં પ્રાણીઓ અને જલપ્રાય પ્રદેશ- | એટલે વિસરેગને (પિત્તયુક્ત) રુધિરમાં તથા જલમાં થતાં પ્રાણીઓનું માંસ | . ને આશ્રય હેય છે અને બગડેલા પિત્તવધુ પ્રમાણમાં સેવવાથી; તેમ જ પરસ્પર યુક્ત રુધિરમાંથી જ તે ઉત્પન્ન થાય છે; વિરોધી દ્રવ્યો, ભારે દ્રવ્યો. અભિષ્મન્દી, અને તે રુધિરમાં સાથે બગડેલું કે વિકાર સડેલા દુર્ગધી દ્રવ્યો અને રાતવાસી પામેલું પિત્ત પણ રહેલું હોય જ છે; એ દ્રવ્ય ખાવાથી, દિવસે ઊંઘવાથી, અજીર્ણથી, કારણે વિસVરોગમાં રક્તાવચેક અથવા શાક તથા લોટના ખોરાક વધુ ખાવાથી બગડેલું લોહી બહાર કાઢી નાખવું, એ જ અને એવા પ્રકારનાં બીજાં પણ (ત્રિદોષ શ્રેષ્ઠ ઔષધ કહેવાય છે; પરંતુ એ ધિરાવર્ધક) દ્રવ્યના સેવનથી, બાળકના વાતાદિ વસેચન ક્રિયા (રોગીના તથા રોગના) ત્રણે દે, દુષ્ટ અથવા પ્રકુપિત કે વિકૃત બળ, કાળ, દેષ, દેશ તથા દેહની અપેક્ષાએ થઈ તે બાળકનાં રક્ત-રુધિર આદિ દુષ્યોને એટલે કે તેને અનુસરી કરી શકાય છે. ૧૬,૧૭ પ્રથમ અતિશય દૂષિત ખરાબ કરે છે; એ જ પ્રમાણે અતિશય કે પેલા દોષોથી બગડેલું વિસર્ષ રોગનાં લક્ષણે કે દુષ્ટ બની વિકાર પામેલું માતાના ધાવણ | लक्षणान्यत ऊर्ध्व तु प्रवक्ष्याम्यनुपूर्वशः ॥१८॥ રૂ૫ દૂધને બાળક સેવે છે કે ધાવે છે, ત્યારે हेतुभिः पूर्वमुद्दिष्टैर्यदा प्रकुपितोऽनिलः। તે દોષના કારણે એ બાળકને “વૈસપ” રાવી મિÇથા વૈ........ ૨૨In - હવે પછી અહીંથી વિસર્પગનાં નામને રોગ ઉત્પન્ન થાય છે. ૧૦-૧૪ લક્ષણોને હું અનુક્રમે કહીશ; પ્રથમ દર્શા વિસપના સાત ભેદો | વેલા હેતુઓ કે નિદાનથી પ્રકોપ પામેલ વારિત્તિવ gિ pદ્ધનાઢયાર વાય, રક્ત–આદિ દૂષ્યોને ચારે બાજુથી દૂષિત सन्निपाताच्च सप्तैते वैसर्पाः समुदाहृताः। કરીને વિસર્ષરોગને ઉત્પન્ન કરે છે. ૧૮,૧૯ વાતિક પિતિક, શ્લેમિક-એ ત્રણ વિસર્ષે વિવરણ: પ્રથમ દર્શાવેલ વાત–પ્રાપક નિદાઅને બીજા દ્વન્દજ ત્રણ વિસર્યો અને સાતમ | નોથી પ્રથમ વાયુ કાપે છે અને તે રુધિર, માંસ, સંન્નિપાતના કારણે થતો વિસર્પ મળી એક- | ત્વચા લસીકા-એ ચાર દૂષ્યોને દૂષિત કરીને દર સાત પ્રકારના વિસપેરેગો કહ્યા છે. ૧૫ | વિસર્પગને ઉત્પન્ન કરે છે; જે કે અહીં આચાર્યો,

Loading...

Page Navigation
1 ... 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034