________________
અન્તવ નીચિકિલ્લિત-અધ્યાય ૧૦ મે
કફ-મિશ્ર પિત્તના (વંદ્વજ) વરમાં | તે કફના રોગમાં વિશેષે કરી ઉત્તમ સગર્ભા સ્ત્રીએ ગાંભારી, ગળો તથા જેઠી- | સામ્ય એટલે જે માફક અથવા હિતકારી મધને કવાથ કરી તેને ટાઢે થવા દઈ થાય એવી જ સ્થિકિત્સા કરવી જોઈએ. ૫૯ ૬૦ તેમાં મધ મિશ્ર કરીને પીવું જોઈએ. ૫૫, સંસૃષ્ટ-દ્ધ દોષ અને સાંનિપાતિક કફવાતજ-ઠંદ્વજ વરમાં હિતકારી
વિકારની ચિકિત્સા બ્રહત પંચમૂળ કવાથી संसृष्टे तु भिषक् प्राशो योजयेत यथाबलम् । महतः पञ्चमूलस्य क्वाथः श्लैष्मिकवातिके ॥५६॥ सन्निपातसमुत्थाने त्रिदोषशमनं हितम् ॥६१॥ रास्नाकल्कसमायुक्तः पेयः कल्यमिति स्थितिः।। બુદ્ધિમાન વૈદ્ય સંસૃષ્ટ–બે દોષના મિશ્ર
( સગર્ભા સ્ત્રીના) કફવાતજ-કંજ પણથી થયેલા વિકારમાં કે સંનિપાત-ત્રણે જવરમાં બૃહત પંચમૂળને કવાથ બનાવી દેના એકત્ર થવાથી ઉત્પન્ન થયેલા વિકાસ તેમાં રાસનાને કલ્ક મેળવીને પ્રાતઃકાળમાં | કે રોગમાં ગર્ભિણીના બળને અનુસરીને પીવું જોઈએ, આવી આયુર્વેદીય પરંપરા છે. | તેમ જ તે તે દેષના બળને અનુસરી વાત-પિત્તજ-કંકજ જ્વરમાં હિતકર | સંસૃષ્ટ-મિશ્ર દેષનું તથા ત્રિદેષનું શમન વિદ્યારિગંધાદિકવાથ
કરે એવી ઔષધયોજના કરવી, તે હિતકારી થો વિવિધ શામપુનિત / પ૭ | થાય છે. ૬૧ वातपित्तज्वरे पेय इति ह माह कश्यपः। મદ્યપાન કરતી સ્ત્રીના રોગની ચિકિત્સા
(ગર્ભિણીના) વાત-પિત્તજ-કંજવર | અધમ નારી ઋજુતાબ્રિતિમ્ માં વિદારીગંધા આદિ ક્વાથ બનાવી| વારિત્તિવાડ એમિરવિરે!.દરા તેમાં સાકર તથા મધ મિશ્ર કરી પીવો | નરેદ્યાર સુd ના કહેનાર્દન નિતામ્ | જોઈએ, એમ કશ્યપે જ કહ્યું છે. પ૭ | રવા વાણિનાં તતઃ પં શ્રાપ દ્રા
પિત્તજ્વર તથા જીર્ણજ્વરની ચિકિત્સા | હવે જે સ્ત્રી મદ્યપાન કરતી હોય, તેની પિત્તજ્વરે હિમ વેળા જથ્થા મિથાપિરાફ૮ | ચિકિત્સા તમે સાંભળે; હે રાજા! મદ્યપાન ગીતળે પિત્ત પર ઝૂકતુ વાસ્તથા કરતી સ્ત્રીના વાતિક, પત્તિક અથવા કફજ
(સગર્ભાના) પિત્તજવરમાં શીતળ કરેલી વારમાં તે સ્ત્રીને અર્ધભાગ પાણીથી મિશ્ર પેયા પીવી તે હિતકારી થાય છે અથવા ! કરેલું મધ આપવું; અથવા તે મધ નાખી કેવળ દૂધ પણ હિતકારી થાય છે; પરંતુ વાસિત કરેલ તે તે ઔષધને પ્રયોગ અપાજીર્ણ વરમાં પિત્તને દૂર કરે એવાં દ્રવ્યોથી વો જોઈએ. ૬૨,૬૩ પકવેલો કે ચણાઓથી પકવેલ યૂષ- | મુલ્સનાં કલ્યારસ્તેન કુ. ઓસામણ પણ હિતકારી થાય છે. ૫૮ લેન ક્રિશ્ચિયન છૂચન્નનિ મોન lધકા
સગર્ભાના કફ જવરની ચિકિત્સા लवणस्नेहहीनानि मृदूनि सुरभीणि च । श्लेष्मज्वरे सुखोष्णा तु पेया नार्याः प्रशस्यते ॥५९॥ आहारेण गदे भग्ने मद्यस्योपरमे कृते ॥६५॥ तथैव मुद्यूषोऽथ मौलको रस एव च। यथोक्ता तु क्रिया पथ्या यथास्वमिति.कश्यपः। તારતિ વર્તો થાયાવસિવિશેષતઃ ૬૦ વળી તે મદ્યપાન કરનારી સ્ત્રીને વટાણા
કફ જવરમાં ગર્ભિણી સ્ત્રી સહેવાય તેવી તથા મગના રસ સાથે કે “ચુંચુ’ નામે પત્ર ગરમ પેયા પીએ, તે ઉત્તમ ગણાય છે; . શાકના કે કાકડીના રસ સાથે અથવા કંઈક અથવા તે કફજ્વરમાં મગને ચૂષ કે મૂળાને | ખાટા માંસરસની સાથે પણ હલકાં ભેજને રસ જ અપાય તે હિતકારી થાય છે, એમ | જમાડવાં જોઈએ તેમ જ લવણ તથા