________________
કાશ્યપસ હિતા–ખિલસ્થાન
૮૭૪
मधुकं हंसपदीं च वितुन्नकमथापि च । पाययेन्मधुसंयुक्तं सुपिष्टं तण्डुलाम्बुना ॥ १०४ ॥
સગર્ભા સ્ત્રીને જો પિત્તના પ્રકાપથી પરિકર્તિકા એટલે ગુદામાં વાઢના જેવી પીડા જો ઉત્પન્ન થાય તેા જેઠીમધ, હંસપાદીહંસરાજ તથા િવતુન્નક-ધાણા-એટલાંને સમાન ભાગે લઈ એકીસાથે સારી રીતે પીસી નાખી ચાખાના ધાણ તથા મધ સાથે તે પિવડાવવું. ૧૦૪
ગર્ભિણીના મુખપાકની ચિકિત્સા अथ चेदत्र गर्भिण्या मुखपाको भवेदिह ॥ १०८॥ હરિદ્વારાનિાથં પ્રાચેત્ વનું તતઃ । તતઃ એહેન વાતુ તતઃ સ્વાચ્છોવમ્ ॥૨૦૧ જોપ્રોòન ત્વા તુ કુત્તતિલાળમ્। અનન્તાં ચ સમનાં = પૃથ્વી મોચરનું તથા॥ ૨૨૦ મધુના લાધમન્નીવાત્તતઃ સંઘને સુવી।
હવે જો સગર્ભા સ્ત્રીને મુખપાકરૂપી રાગ થાય એટલે કે તે સ્રીનું માઢું પાકી જાય, તે। હળદર તથા દારુહળદરના ક્વાથના તેને કવલ ધારણ કરાવવા અથવા માઢામાં તેના કાગળા ધારણ કરાવવા; તેમ જ ઘીથી યુક્ત કર્યો પછી સાકરનું પાણી પણ કાગળા
મેઢામાં ધારણ કરવું; તે પછી લેાધરના પાણીથી પ્રતિસારણ અથવા માઢામાં ઘણુ
પણ કરવું; તેમ જ અનંતા–ઉપલસરી, મજી, ઘષી તથા માચરસ-શીમળાના ગુંદર-એ બધાંને એકત્ર કરી મધ સાથે જો ચાટે, તે મુખપાકના રોગી સુખી થાય છે. ૧૦૮-૧૧૦ સગર્ભાના વાતિક આક્ષેપક તથા અપતાનકની
ચિકિત્સા
સગર્ભાની કજા કિર્તિકાની ચિકિત્સા लैष्मिकायां तु कर्तव्यं यथावत्तन्निबोधत । कण्टकारी श्वदंष्ट्रा च अश्वत्थं चेति तत् समम्॥१०५ संपन्न लवणं कृत्वा भोजयेत् पाययेदपि ।
ગર્ભિણીને કફના પ્રકોપથી જો પરિરૂપે કતિ કા-ગુદાની વાઢના રાગ થયા હોય, તે
તેની જે પ્રમાણે ખરાખર ચિકિત્સા કરવી જોઈ એ, તેને તમે સાંભળેા ક‘ટકારી-ખેડી ભેાંરી ગણી, ગેાખરુ તથા પીપળા–એ ત્રણેને સમાન ભાગે લઈ પીસી નાખીને તેમાં લવણુ મેળવીને તે જમાડવું તથા પિવડાવવું પણ જોઈએ. ૧૦૫
ગર્ભિણીના પાર્શ્વગ્રહ રોગની ચિકિત્સા अथ चेदत्र गर्भिण्याः पार्श्वस्योपग्रहो भवेत् ॥ १०६ शालपर्णी पृश्निपर्णी बृहतीं कण्टकारिकाम् । बिल्वाग्निमन्थयोनाकं काश्मर्यमथ पाटलिम् ॥१०७ यूषं कृत्वा तु संपन्नं भोजयेत् पाययेदपि ।
હવે જો સગર્ભા સ્ત્રીને પાર્શ્વગ્રહ કે પડખાં ઝલાઈ જવાના રોગ થયા હેાય. તેા માટે સમેરવા, નાના સમેરવા, માટી ભેાંરી ગણી, નાની ભેાંરીંગણી, બિલ્વફળ, અરણી, અરડૂસે, ગાંભારી કુલ તથા પાડલએટલાં દ્રવ્યેાને સમાન ભાગે લઈ અધકચરાં કરી તેઓનેા ચૂષ બનાવવા; અને પછી તે યૂષની સાથે તેણીને ભાજન કરાવવું; તેમ જ એ ચૂષ તેણીને પિવડાવવા પણ જોઈએ. ૧૦૬,૧૦૭
आक्षेपके समुत्पन्ने तथैवाप्यपतानके ॥ १११ ॥ मातुलुङ्गरसः पेयो बिडसैन्धवसंयुतः । अग्निमन्थस्य निर्यूहः कथितो वरुणस्य वा ॥ ११२ ॥ लावो वा तैत्तिरो वाऽपि रसः स्निग्धः प्रशस्यते । पानार्थ वातशमनो वादूलो रस एव च ॥११३॥ असंसृष्टे तु कर्तव्यो विधिरेष सुखावहः ।
ગર્ભિણી સ્ત્રીને જો આક્ષેપક તથા અપતાનક-આંચકી અથવા તાણના રાગ જે ઉત્પન્ન થયા હાય, તેા બિડલવણુ તથા સે‘ધવથી મિશ્ર કરેલેા બિજોરાંના રસ પીવા જોઈ એ; અથવા અરણીના ક્વાથ કે વાયવરણાંના ક્વાથ પાવા જોઈએ; અથવા લાવાંના કે તેતરના માંસરસ સ્નિગ્ધ કરી અપાય, તેા તે પણ વખણાય છે; અથવા વાયુને શમાવનાર ચામાચીડિયાંના રસ જ પીવા માટે અપાય તે ઉત્તમ ગણાય છે;