________________
કાશ્યપસ હિતાખિલસ્થાન
wwwwwww
વેદનાવતીયેાનિ, પાર્શ્વ શૂલ, પૃષ્ઠભૂલ, કટિલ, પદ્ધતિ જેણે કાળજીથી જોઈ હોય, તેવા હૃદયશૂલ, વિષૅચિકા, પ્લીહા, મહેાદર, વૈદ્યે સૂતિકાની ચિકિત્સા કરવામાં ખરાખર શાખાવાત, અંગમર્દ, ભ્રક્ષેપ, હનુસ્ત'ભ, સાવધાન રહેવુ જોઈ એ. ૧૬ મન્યાસ્ત’ભ, અપતાનક, મલ્લ, વિદ્રષિ, સૂતિકાની સામાન્ય તથા વિશેષ શા–સેાજો, પ્રલાપ, ઉન્માદ, ચિકિત્સા કહેવાની પ્રતિજ્ઞા દુબ લતા, ભ્રમ, કૃશતા, ભક્તદ્વેષ, અવિપાક- તનુપમલામાë વિશેોવમં તથા । અપચા, જવર, અતિસાર, વિસર્પ, છંદ, તૃષ્ણા, વક્ષ્યામિ યાસતો વેરાવિવેરા જલાત્મ્યતઃ ॥૨૭ પ્રવાહિકા, હિક્કા, શ્વાસ, કાસ, પાંડુ, રક્તગુલ્મ, આનાહ, આમાન, વર્ચાગ્રહ, મૂત્રગ્રહ,
કામલા,
એ સૂતિકાની સામાન્ય તથા વિશેષ ચિકિત્સાને હવે હું દેશ, વિદેશ, કુલ તથા સાત્મ્યને અનુસરી વિસ્તારથી કહું છું. ૧૭
મુખરેાગ, અક્ષિરાગ, પ્રતિશ્યાય, ગલગ્રહ, રાજયક્ષ્મા, અદિત, કંપન, કણ્ સ્રાવ, પ્રજાગર, ઉષ્ણુવાત, ગ્રહમાધા, સ્તનરાગ, રોહિણી, વાતાøીલા, વાતગુલ્મ, રક્તપિત્ત અને વિચિકા, ૭–૧૩
પ્રસૂતાની પ્રાથમિક ચિકિત્સા પ્રજ્ઞાતમાત્રામાશ્વાર્થ વૃતાં રાજા વિના(પ્રજ્ઞા)વિજ્રા(?) न्युब्जां शयानां संवाह्य पृष्ठे संश्लिष्य कुक्षिणा ॥ पीडयेद्धमुदरं गर्भदोषप्रवृत्तये । महताऽदुष्ट पट्टेन कुक्षिपार्श्वे च वेष्टयेत् ॥ १९ ॥ तेनोदरं स्वसंस्थानं याति वायुश्च शाम्यति ।
પ્રસૂતા સ્ત્રી સંતાનને જેવી જન્મ આપે કે તરત શલ્કા–પ્રિય ખેલનારી સુયાણી સ્ત્રીએ, તેને પ્રથમ આશ્વાસન આપવું. પછી ઊંધી સૂતેલી તે સ્ત્રીને વાંસાની ઉપર સારી રીતે દાખીને કૂખ વડે સારી રીતે સંબંધ કરવા–વળગી પડીને ગર્ભના દોષની પ્રવૃત્તિ માટે તે સુવાવડીના પેટને ખૂબ દબાવવું; પછી તે સુવાવડીના ફૂંખના પડખાં ઉપર માટા સાફ પાટાથી વેઇન કરવુ’-એટલે કે કૂખના પડમાં ઉપર સાફ પાટો બાંધી દેવા; તેથી એ સુવાવડીનું પેટ, પેાતાના સ્થાન પર જતુ રહે છે અને તેના વાયુ પણ શમી જાય છે. ( આ સ`ખધે ચકે શારીરના ૮ મા અધ્યાયમાં પણ કહ્યું જ છે. ). ૧૮,૧૯ चर्मावनद्धामासन्दीं बलातैलोष्णपूरिताम् ||२०|| अप्यासीत सदा सूता तथा योनिः प्रसीदति । प्रियङ्गुकानां कृसरैः स्वभ्यक्तां स्वेदयेत्ततः ॥२१॥
વળી તે પ્રસૂતા સ્ત્રીએ, ચામડાંથી મઢેલી અને ખલા-ખપાટના ગરમ તેલથી પૂ ભરેઢી આસન્દી-એટલે કે નાની
|
૫૮૪
ઉપર્યુક્ત ૬૪ રોગાથી સૂતિકાનું કઈ રીતે રક્ષણ કરવુ? इत्येते सूतिका रोगाश्चतुःषष्टिरुदाहृताः । तेभ्यः सर्वेभ्य एवासौ रक्षितव्या कथं त्विति ॥
એ પ્રમાણે સૂતિકાના જે ૬૪ રાગેા કહ્યા છે, તેથી વૈદ્યે સૂતિકાનુ` રક્ષણ કઈ રીતે કરવુ ? એ પ્રશ્ન ખરેખર વિચારવા ચેાગ્ય છે. ૧૪
એ પ્રશ્નસંબધે વૈદ્યો મૂંઝાય છે तद्विदामपि संमोहो भिषजामुपजायते । किं पुनर्येऽल्पमतयः परतन्त्रोपशिक्षिताः ||१५||
ઉપર જે પ્રશ્ન કર્યાં છે, તે સખધે તેના જાણકાર વૈદ્યોને પણ મૂંઝવણ થાય છે, તાપછી જેએની બુદ્ધિ ઓછી હોય છે અને જેએ આયુર્વેદ સિવાયનાં ખીજાં શાસ્ત્રા શીખ્યા હાય, તેઓને તે સબંધે અત્યંત મૂ`ઝવણ થાય, એમાં શું પૂછવાનુ` હાય ? ૧૫ વૈદ્યે સૂતિકાની ચિકિત્સા સબધે ખૂબ સાવધ રહેવુ‘ तस्मात् सुनिश्चितार्थेन तद्विद्येनाऽनुदर्शिना । अप्रमत्तेन संभाव्यं सूतिकानामुपक्रमे ॥ १६ ॥
|
એ કારણે વૈદ્યકીય અર્થાના જેણે સારી રીતે નિશ્ચય કર્યો હાય અને વૈદ્યકીય વિદ્યા જેણે જાણી હાય તેમજ વૈદ્યકીય ચિકિત્સા−