________________
સૂતિકાપક્રમણીય–અધ્યાય ૧૧મા
હવે પછી અહી થી આર ભી સુવાવડીની ચિકિત્સા સંપૂર્ણ પણે હું કહુ છુ, તેને તમે અનુક્રમે સાંભળેા. ૩
પ્રસવકાલ એ ભયજનક હાય છે गर्भात् प्रभृति सूतायां भिषग्भवति कार्यवान् । कथं नु काले संपूर्ण सूयेदित्यपरापरम् ॥ ४॥ प्राप्ते प्रसवकाले च भयमुत्पद्यते यतः । अस्मिन्नेकः स्थितः पादो भवेदन्यो यमक्षये ॥५॥
૮૮૩
જ્યાં સુધી તે સ્ત્રીની અપરા–એળ બહાર ન નીકળી આવે ત્યાં સુધી તે ભલે પ્રસૂતા થઈ ચૂકી હાય એટલે કે સંતાનને ભલે પ્રસવી ચૂકી હાય, તારે તેની એળ જ્યાં સુધી મહાર ન નીકળી જાય ત્યાં સુધી તે સ્ત્રી વસ્તુતઃ પ્રસવી ચૂકી જ નથી, એમ સમજવું જોઈ એ; કેમ કે પ્રસવેલી સ્ત્રીની આળ, બહાર ન નીકળી જાય, ત્યાં સુધી તે સ્ત્રીને વધુ પ્રમાણમાં કષ્ટ થયા કરે છે અને તે એળ જ્યાં સુધી ગર્ભાશયમાં અલ્પાંશે પણ ખાકી રહી ગઈ હોય, ત્યાં સુધી અનેક પ્રકારના સૂતિકા-રાગા, તે સુવાવડી સ્ત્રીને લાગુ થવાના સભવ પણ રહ્યા કરે છે. ૬
હરકેાઈ શ્રી સગર્ભા થાય ત્યારથી આરભી છેક પ્રસવ થાય અથવા તે સુવાવડી અને ત્યાં સુધી વૈધે તેના સ'ખ'ધે ચેાગ્ય ચિકિત્સા કરવા કાળજી રાખ્યા કરવી જોઈ એ, તેમ જ આ સ્રી સમય પૂર્ણ થતાં–ચેાગ્યપણે કેવી રીતે પ્રસવે, તે માટે ઉત્તરાત્તર ધ્યાન આપી તે તે ચેાગ્ય કમ તેના સ''ધે કર્યા કરે; કારણ કે પ્રસવકાળ એ ભયજનક છે અને તે કાળ પ્રાપ્ત થાય છે ત્યારે તે પ્રસવ
પરાયણ થયેલી સ્ત્રીના એક પગ આ લાકમાં અને બીજો પગ યમદેવના નિવાસસ્થાને રહ્યો
હાય છે. ૪,૫
વિવરણ : અર્થાત્ ગર્ભધારણુના કાળથી આરભી છેક પ્રસવકાળ પર્યંત હરકાઈ સ્ત્રીના સબંધે વૈદ્યે તેની ખાસ કાળજી અને ચિંતા કર્યા કરવી જોઈ એ, એમ અહી” વૈદ્યને આવશ્યક સૂચના આપવામાં આવી છે. એ ગાળામાં કાઈ પણ વિઘ્ર આવી ન ચડે, તે વૈદ્યે, સાવધાનીથી જોયા કરવું જોઈ એ; કારણ કે તેટલા—નવ મહિના સુધીના સમયમાં એ સ્ત્રીને અનેક ઉપદ્રવેશ પ્રાપ્ત થવાના સંભવ રહે છે. એકંદર ગર્ભધારણથી આરબી છેક પ્રસવ થાય ત્યાં સુધીની અવસ્થા ધણી ભયંકર હાય છે; અને તેમાંયે પ્રસવકાળની પ્રાપ્તિ–એ ખરેખર પ્રાણધાતક જેવી ભયાનક હાઈ સ્ત્રીઓને અત્યંત ત્રાસજનક થઈ પડે છે અને તેવી ભયજનક સ્થિતિ હરકાઈ સ્ત્રીના પ્રથમ પ્રસવના સમયે વધુ પ્રમાણમાં હોય છે. ૪,૫
દુપ્રજાતા સ્ત્રીને સંભવતા ૬૪ રોગા दुष्प्रजातामयाः सन्ति चतुःषष्टिरिति स्थितिः । योनिष्टा क्षता चैव विभिन्ना मूत्रसङ्गिनी ||७|| शोफस्राविणी चैव प्रसुप्ता वेदनावती ।
પાર્શ્વઇટીશૂરું વિશુદ્ધ વિવૃત્તિા ॥ ૮॥ નીદા મહોલ્લં ચ શાલાવાતો ઃ । भ्रक्षेपको हनुस्तम्भो मन्यास्तम्भोऽपतानकः । માલો વિદ્રષિઃ શોઃ પ્રજાપોમાજામહાઃ ||ફ્ ફૌર્યત્ત્વ શ્રમણી હ્રાર્થે મોજોવિપાલઃ । વાતિકારી ચેસર્વવિસ્તૃળા પ્રવાહિા ।।૨૦ દિશા શ્વાસધ હ્રાલય પાટુનુંમશ્ર રહેલ:/ આનાહામાપને ચોમે વીમૂત્રપ્રદ્દાપિ ॥ ૨ ॥ મુલત્તોઽક્ષિોત્ર પ્રતિશ્યાય પ્રૌ। ાનયક્ષ્માતિ પઃ બનાવઃ પ્રનાવર: | કુળવાતો પ્રજ્ઞાવાધસ્તનોનો થોળી । वाताष्ठीला वातगुल्मरक्तपित्तविचर्चिकाः ॥ १३॥
જે સ્ત્રી દુષ્પ્રજાતા થઈ હાય એટલે કે જેની સુવાવડ બરાબર ચાગ્ય પ્રકારે પામી ન હોય સ્ત્રીને ૬૪ રાગેા થવાને સ'ભવ રહે છે; આવી આયુર્વેદીય ચાક્કસ માન્યતા છે. એ ૬૪ રાગેાનાં આયુર્વેદીય નામા આ પ્રમાણે કહ્યાં છે ભ્રત્યેાનિ, ક્ષતયાનિ, વિભિન્નાનિ, મૂત્રસગવતીયેાનિ, સÀાફાયાનિ, સ્રાવિણીચેાનિ, પ્રસુમાયેાનિ,
પ્રસૂતા સ્ત્રી પણ અપ્રસૂતા સમાન सूतायाश्चापि तत्र स्यादपरा चेन्न निर्गता । પ્રભૂતાપિ ન સૂતા સ્ત્રી મવચ્ચેવે અંતે સતિ દ્દ હરકેાઈ શ્રી પ્રસવી ચૂકી હોય છતાં
|