________________
કાશ્યપસ`હિતા–ખિલસ્થાન
૮૫૪
વિવરણ : આ રક્તગુમ સ બધે સામાન્ય માન્યતા આવી છે કે, રક્તગુલ્મ પાકનેા નથી; તેથી
કરે છે, તાવ આવે છે અને તે પછી તેને અતિસાર-ઝાડાના રોગ થાય છે. વળી તે રક્તશુક્ષ્મવાળી સ્ત્રી પેાતાનાં સ ગાત્રાને મૂતિ થયેલાં અને ભારે થયેલાં માને છે; તેની આંખે વારવાર અધારાં આવ્યા કરે છે; શરીરમાં કુશપણુ ́ થાય છે; ખાધેલા ખારાકને તે વારવાર આક્યા કરે છે; શરીરમાં ઘણી કૃશતાને પામે છે; તે સ્ત્રીને કઈ પણ રુચતું નથી; તે સ્ત્રીના પેટમાં ગાંઠા ઉત્પન્ન થાય છે; તેના સ્તનનું અંતર-મધ્ય ભાગ અને નાભિ નીલવર્ણા' દેખાય છે. વળી તેની નાભિ ઉપર રૂવાડાંની પ"ક્તિ છવાયેલી જણાય છે; તેના બન્ને હાઠ તથા અન્ને સ્તનનાં ડીટાં કાળા ર્ગનાં થાય છે; તેના સ્તનમાંથી ધાવણુ પણ ઝરવા માંડે છે; તે સ્ત્રીને દાહદ પણ પ્રાપ્ત થાય છે એટલે કે સગર્ભા સ્ત્રીને જેમ અનેક વસ્તુની ઇચ્છાઓ થયા કરે છે, તે જ પ્રમાણે તે રક્તશુક્ષ્મવાળી સ્ત્રીને પણ અનેક જાતની વસ્તુઓની ઇચ્છા પણ થયા જ કરે છે; સગર્ભા સ્ત્રીની પેઠે અનેક પ્રકારના રસાને પણ તે સ્ત્રી ઇચ્છે છે; વારવાર તે થૂક્યા કરે છે; શુભ સારી ગધથી તે સ્ત્રી-કટાળે છે અને તે સ્ત્રીના શરીરના રંગ ખીલે છે; એ પ્રમાણે સગર્ભા સ્ત્રીનાં જે લક્ષણા થાય છે, તે લક્ષણેાને સારી રીતે ખરેખરાં જોઈને એ રક્તગુલ્મ રાગને તે સ્ત્રી ‘આ ગર્ભ છે’ એમ માની લઈ વર્ષો ગાળે છે અને એમ દુઃખી રહ્યા કરે છે. ૩૦-૩૫
તે ફાટતે! કે ચિરાતો પણ નથી, જ્યારે વિદ્રષિ નામની ગાંઠને રાગ તેા પાકે છે અને છેવટે ચિરાઈફૂટી પણ જાય છે; એ જ રક્તગુલ્મ તથા વિદ્રષિમાં તફાવત છે. ૩૬
|
વિવરણું : આ કાશ્યપસ`હિતાના ગુલ્મચિકિત્સા ' અધ્યાયમાં પણ આ રક્તગુલ્મ રાગનાં આવાં લક્ષણા કહ્યાં છે; જેમ કે— સ્તનમ′જીરૃ, વં પ્રવૃક્ષતે ’–રક્તગુલ્મના રેાગવાળી સ્ત્રીનું સ્તનમ`ડળ
સગર્ભા સ્ત્રીની જેમ કાળું થઈ જાય છે; ઇત્યાદિ રક્તગુલ્મનાં લક્ષણાને વિદ્વાનેા કહે છે; ચરકે પણ નિદાનસ્થાનના ૩જા અધ્યાયમાં કહ્યું છે કે રક્ત
m
ગુલ્મ રાગમાં સ્ત્રીને જાણે ગર્ભ રહ્યો હાય તેવાં લક્ષણા જણાય છે.’ સુશ્રુતે પણ શરીરના ૩જા અધ્યાયમાં સગર્ભા સ્ત્રીનાં જે લક્ષણેા થાય છે, તે જ લક્ષણા રક્તગુલ્મના રાગવાળી સ્ત્રીને પણ જણાય છે. ૩૦-૩૫
રક્તશુમા તથા વિધિમાં તફાવત વિચથ જાહેન નિમેરૂં યવિ ગતિ / રૂદ્
તે પછી એટલે કે લગભગ ૧૦ થી ૧૨ મહિના વીતે ત્યારે કેટલાક કાળે તે રક્તગુલ્મ પાકીને ફાટી જાય છે, તા તે સમયે ચાનિના માર્ગે તે સ્રવી જાય છે અને તે પછી જ તે રક્તશુક્ષ્મ રાગ હતા' એમ લેાકેા જાણી શકે છે. ૩૬
રક્તગુમમાં સ્ત્રીને સગર્ભાની શંકા થાય તેતો ગુલ્મપ્રમુદ્દા સા જ્ઞાતિમધ્યે પ્રમાણે । મિયä ચિત્ત મૂલ્ય પ્રદ્યુતે શર્મશોળિને ॥ રૂ| નર્મવું ન પશ્યામિ તંત્ર ને સંશયો મત્તાન્ । તામિમાં પ્રતિમાપન્ને સર્વશ્રામ તૂટ્ઠજામ્ ॥ રૂ૮॥ ફિલ્મો ગમાઁ તિાન્તો વૈશમેવેળ તે દંતઃ। દ્વેતામયુધા: પ્રાદુદત સર્વમશોમનમ્ ॥ રૂ૨ || દ્યુિત કૃતિ પ્રાg: ઝુરાજા ચે મનીવિજ્ઞઃ ।
गुल्मश्चय इति प्रोक्तो रक्तं रुधिरमुच्यते ॥ ४० ॥
તે પછી એ રક્તશુક્ષ્મ રોગવાળી સ્ત્રીને જ્યારે રક્તગુમથી છુટકારા થાય એટલે કે સ્ત્રીના રક્તગુલ્મ રાગ કાઈ ઉપચાર આદિથી સ્રવી જાય, ત્યારે સ્ત્રી પેાતાની જ્ઞાતિઓની વચ્ચે આમ કહે છે કેઃ ‘હું લાંખા કાળ સુધી સગર્ભા હતી, પરંતુ તે ગર્ભનું લેાહી (પૂરા મહિને) શું સ્રવી ગયું હશે? વળી હું ગભ નું રૂપ કે લક્ષણ દેખતી નથી તેથી તે ખાખતમાં મને મહાન સંશય