________________
અન્તવ નીચિકિસિત–અધ્યાય ૧૦ મા
સગર્ભાના ગર્ભના નાશ કરનાર થાય છે.
ગ િણીને નસ્યકમ પણ હિતકારી નથી गर्भिणीनां नारीणां नस्ततो नानुसेचयेत् । तु नस्यदानेन गर्भिण्याः प्राणस्तु परिहीयते ॥ १९ ॥ સગર્ભા સ્ત્રીઓને નસ્યક્રમ દ્વારા ઔષધ સિ`ચન કરવું જ નહિ; કારણ કે ગર્ભિણી સ્ત્રીને નસ્યકમ દ્વારા ઔષધ આપવાથી ( કદાચ ) તેના પ્રાણ પણ છૂટી જાય છે. ૧૯
સગર્ભાને ધૂમપાન પણ ન જ કરાવાય कुणिर्वा यदि वाऽन्धश्च जायते दुर्बलेन्द्रियः । धूमपान गर्भिण्या धूमतेजोहतो भृशम् ॥ २० ॥ विवर्णो जायते गर्भः पतेद्वाऽपि विशांपते ! |
૮૫
તા તેથી તેનું પિત્ત ઘણું પ્રકૃતિ અથવા વિકૃત અની જાય છે; તેથી એ વિકાર પામેલું પિત્ત, તેના ગર્ભને તરત જ પાડી નાખે છે. એ કારણે સગર્ભાને તરતમાં સ્વેદન પણ ન જ કરાવાય; તેમ જ એ ગર્ભિણીના ગર્ભ સ્થિર થયા હાય ત્યારે પણ તેને જો સ્વેદકમ કરવામાં આવે તા એ સ્વેદ્યન તેના ગર્ભમાં ફીકાશ જ કરનાર થઈ પડે છે. ૨૩ સગર્ભાને વમનક પણ ન જ કરાવાય वमनं तरुणे गर्भे स्वैर्गुणैर्गर्भघातकम् ॥ २४ ॥
સગર્ભા સ્ત્રીના ગર્ભ તરુણ-નવા હાય તે વેળા તેણીને જે વમન કર્મ કરાવ્યું હાય તા તેણીના ગર્ભના તે નાશ કરનાર થઈ પડે છે. ૨૪
હે રાજા ! સગર્ભા સ્ત્રીને ધૂમપાન કરાવવાથી તેના ગભ ખાળક હૂડા, આંધળેા કે દુખલ ઇંદ્રિયાવાળા થઈ જાય છે; અથવા એ ધુમાડાના તેજથી તે ગભ અતિશય હણાઈ જાય કે નાશ પામી જાય છે; અથવા તે ધૂમપાનથી ગભ વણુ રહિત, ફ્રીકા રંગના થઈ જાય કે પડી પણ જાય છે. સગર્ભાને શિરે વિરેચન પણ ન જ કરાવાય શિìવિને મિળ્યા: સંક્ષોમાસુ મચેન વારાહાય मारुतः कुपितो देहे गर्भघाताय कल्पते । અથવા વાતોની તુ ગૌ મતિ પાર્થિવ ! રા
ગર્ભિણી સ્ત્રીને જો શિરાવિરેચન કરવામાં આવે તે તેના અત્યંત ગભરાટ અથવા ભયને લીધે તેના દેહમાં વાયુ કુપિત થઈ વિકૃત અને છે, તેથી તેના ગર્ભના તે નાશ કરનાર થઈ પડે છે; અથવા હું રાજા! સગર્ભાને શિરાવિરેચન કરાવવાથી તેના ગભ વાયુને રાગી થાય છે. ૨૧,૨૨
સગર્ભાને સ્વેદન પણ નુકસાન જ કરે स्वेदेन तरुणे गर्भे पित्तं प्रकुपितं भृशम् । च्यावयेदाशु गर्भे तु तस्मात् स्वेदं विवर्जयेत् ॥२३॥ स्वेदः स्थिरे तु विहितो गर्भवैवर्ण्यकारकः ।
સગર્ભા સ્ત્રીના ગર્ભ તરુણુ કે નવા જ હાય, તે વેળા તેને જો સ્વેદન કર્મ કરાય, કા. ૧૫
ગર્ભિણીને વિરેચન પણ ન જ કરાવાય નામિપીનોાાત્ સંક્ષોમાચ વિરોષતઃ । મિગ્ન્યાસ્તરને મેં હ્રલનું ન પ્રાપ્તે ॥ ર ગુરુત્વાતુતીક્ષ્ણવાનાનાચાય ઘાતમ્ ।
સગર્ભાને સ્ત્રીને તેના ગર્ભ તરુણ-નવા ત્યારે જો વિરેચન-ઔષધ અપાય, તે એ વિરેચન, તેની નાભિને અતિશય પીડા કરનાર થઈને તેમ જ વિશેષે કરી ઘણું Àાભકારક થઈ ને તેના ગર્ભને નુકસાન જ કરે છે. વળી તે વિરેચન-ઔષધમાં ગુરુત્વભારેપણુ, ઉષ્ણુપણું તથા તીક્ષ્ણપણું પણ હાય છે,' તેથી તેનામાં વહનકારક–ઊંચકી લેવાના ગુણ આવે છે; તે કારણે પશુ એ વિરેચન-ઔષધ એ સ્ત્રીના ગર્ભના નાશ કરનાર થાય છે. ૨૫
સગર્ભાત આસ્થાપન કે અનુવાસન– અસ્તિ પણ ન જ અપાય आस्थापन तु तरुणे गर्भे नाय न शस्यते ॥ २६ ॥ अनुवासनं च मतिमानिति शास्त्रविनिश्चयः ।
સગર્ભા સ્ત્રીના ગ જ્યારે તરુણ-નવા હાય ત્યારે તેણીને આસ્થાપન અને અનુવાસન અસ્તિ પણ બુદ્ધિમાન વૈદ્ય વખાણતા