________________
બસ્તિવિશેષણીય-અધ્યાય ૮ મે
છે તે ઊંડા સ્થાનમાં વળગી રહેલા સ્થલ | યોજાઈ હોય, તેઓની ગુદાના માર્ગો ક્રમશઃ તથા સૂક્ષમ દેને તેમ જ સજજડ થયેલા પહેલાં વિષ્ટા, પછી વાયુ, પછી પિત્ત, પછી દેને પણ વિઝાની સાથે સવારે છે અને | કફને અને છેવટે શંખ તથા સ્ફટિકના જેવું બહાર ખેંચી લાવે છે. ૭૦,૭૧
ફિણ પ્રવૃત્ત કરે છે–બહાર કાઢે છે; વળી આવી બસ્તિ સારી રીતે વખણાય છે તે નિરૂહબસ્તિને સમ્યગગ, રેગીનું ન થાપરઃ શરત પુણેન નિવર્તિા | શરીર અતિશય કોમળ બનાવે છે; ખોરાક યુરો સુજેન મિષજ્ઞા સ વસ્તિ સંve I૭રા | ઉપર પ્રકટાવે છે; શરીરમાં હલકાપણું તેમ
જે યોગ્ય બસ્તિને યોગ્ય વૈદ્ય બરા- | જ કોમળપણું કરે છે અને વિઝાની, મૂત્રની બર સાવધાન થઈ જી હેય તે બસ્તિ | તથા વાયુની છૂટ અને ઇન્દ્રિયોની પ્રસન્નતા કેઈ પણ ઉપદ્રવ કરતી નથી અને સુખેથી | કરે છે. ૭૫-૭૭ પાછી પણ ફરે છે; તેથી જ એ બસ્તિ | નિરૂહબસ્તિના અસમ્યગગનાં તથા અતિસારી રીતે વખણાય છે. ૭૨
યોગનાં લક્ષણે નિરૂહબસ્તિના ગુણોનું વર્ણન
अयोगे विपरीतं स्यादतियोगेऽतिवर्तनम् । वयसः स्थापनो वृष्यः स्वरवर्णबलाग्निकृत् ।
कफपित्तासृजां मांसप्रक्षालननिभस्य वा ॥७८॥ वातपित्तकफानां च मलानां चापकर्षणः ॥७३॥
हिक्का कम्पस्तृषा ग्लानिर्गात्रभेदस्तमः क्लमः । बालवृद्धवयस्थानां क्षिप्रमूर्जस्करः परम् ।।
निद्रानाशः प्रलापश्च यत्र चाप्युपजायते ॥७९॥ सर्वेन्द्रियाणां वैशद्यं कुरुते चाङ्गमार्दवम् ॥७४॥
' નિરૂહબસ્તિનો જે અયોગ થાય તો एवमेते समाख्याता निरूहस्य गुणागुणाः। ઉપર દર્શાવેલ સમ્યગયોગનાં લક્ષણેથી | (સમ્યગ જેલી) નિરૂહબસ્તિ ઉંમર, | વિપરીત લક્ષણ થાય છે એટલે કે ઉપર કહેલ ને સ્થિર રાખનાર છે, વૃષ્ય હાઈ વીર્ય ! વિષ્ટા, વાયુ, પિત્ત, કફ તથા છેલ્લું ફીણ-એ વર્ધક છે; સ્વર, વર્ણ, બલ તથા જઠરાગ્નિની | (યોગ્ય પ્રમાણમાં) ક્રમશઃ બહાર નીકળતાં વૃદ્ધિ કરનાર છે; વધેલા વાયુને, પિત્તને, | નથી; તેમ જ ખોરાક પર ઈચ્છા, સ્વચ્છતા, કફને તથા મળને બહાર ખેંચી કાઢનાર | લઘુતા કે શરીરમાં કોમળપણું પણ ન છે; તેથી જ બાળકો, વૃદ્ધો તથા યુવાવસ્થામાં | થાય; અને વિઝાની, મૂત્રની કે વાયુની રહેલા સર્વ લોકોને તરત જ અતિશય પ્રાણ- પણ છૂટ ન થાય અને ઇંદ્રિયની પ્રસન્નતા શક્તિ તથા બલ કરનાર છે; બધીયે | પણ ન થાય; વળી નિરૂહબસ્તિને જે ઇંદ્રિયોને સ્વચ્છ કરે છે અને અંગો કોમળ | | અતિગ થાય તે કોઠામાંથી કફ, પિત્ત, કરે છે; એમ નિરૂહબસ્તના આ ગુણો તથા અને લોહી અતિશય વધુ પ્રમાણમાં બહાર દોષો અહીં કહ્યા છે. ૭૩,૭૪
નીકળી આવે; માંસના ધણ જેવા રંગનું નિરૂહબસ્તિના સમ્યગ કેગનાં લક્ષણે |
પાણી બહાર નીકળી પડે અને તે ઉપરાંત पुरीषं मारुतः पित्तं कफश्च क्रमशो यदा॥७५॥ હેડકી, કંપ, તરસ, ગ્લાનિ, શરીરમાં प्रवर्तन्ते च फेनं च शङ्खस्फटिकसन्निभम् । ત્રિોડ, આંખે અંધારાં, કલમ-ગ્લાનિ કે सम्यनिरूढगात्राणां मार्दवं जनयेत् परम् ।।७६॥ | અનાયાસ શ્રમ, નિદ્રાનો નાશ અને બકવાદ अन्नाभिलाषो वैशा लघुता वाऽथ मार्दवम्।। પણ (ઉપદ્રવરૂપે) ઉત્પન્ન થાય છે, એટલાં gવિમૂત્રવતત્વમિથાઇri gણન્નતા // ૭૭ll | લક્ષણો જેમાં થાય તે નિરૂહને અતિયોગ
જે રોગીઓનાં શરીરમાં નિરૂહબસ્તિ- | જણાવે છે. ૭૮,૭૯ નો સમ્યગગ થયો હોય એટલે કે વિવરણ: ચરકે પણ સિદ્ધિસ્થાનના હેપલા, જેઓના શરીરમાં નિરૂહબસ્તિ સારી રીતે | અધ્યાયમાં નિરૂહબસ્તિના અગનાં તથા અતિ