________________
મસ્તિવિશેષણીય–અધ્યાય ૮ મા
ની એકતા કરવા સમર્થ થાય છે; તે પછી અસ્તિમાં અમુક ઔષધીઓના કલ્ક તથા તેના પછી તરત જ ક્વાથ પણ નાખવામાં આવે છે, જેથી બધું સમાન બને છે. એમ સ્નેહ, કલ્ક તથા ક્વાથનું મિશ્રણ કરાય છે, તે પછી તેમાં ગેામૂત્ર નખાય છે, તે પણ મસ્તિમાં ગુણવૃદ્ધિ કરે છે, તેમ જ વીય એટલે કે સામર્થ્ય પણુ ઉપજાવે છે; એ રીતે ઉપર કહેલ બધાં દ્રવ્યા મિશ્ર કર્યા પછી એ મસ્તિનું સારી રીતે મર્દન કર્યું હોય અને તે પછી તેના જો પ્રયાગ કરાય, તેા શરીરના સ્રોતેામાંથી (વધુ પડતા ) ક, વાયુ તથા પિત્તને ઝરી કાઢે છે અને તેએાના વધારાને તરત દૂર પણ કરે છે; પરંતુ એથી ઊલટ રીતે (એટલે કે તે તે ચેાગ્ય કૂબ્યા નાખ્યા વિના જ) અસ્તિત્તુ જો મન કરાય, તે તે ખરાખર એકતાને પામે નહિ, ૪૦-૪૫ અરાખર મથીને એકતાને ન પમાડાય તે
બસ્તિ કામ કરવાને સમર્થ ન થાય અલમ્યક્ થિતઃ જિજ્જો વસ્તિ થાય પતે । तत एष क्रमो दृष्टो निरूहस्योपयोजने ॥ ४६ ॥
નિરૂહબસ્તિમાં ઉપર કહેલ દ્રવ્યો નાખી જો મથવામાં ન આવે અને એ રીતે ખરાઅર એકતાને ન પમાડાય, તે એ અસ્તિ અરાખર કામ કરવા સમથ થતી નથી; તેથી જ નિરૂહબસ્તિના ઉપયાગ અથવા પ્રયાગ કરાય ત્યારે ઉપર કહેલ (મધ આદિ વસ્તુના પ્રશ્નેપુના) ક્રમ જોવામાં આવ્યેા છે. ૪૬ મસ્તિના પ્રમાણમાં ઉંમર, ખળ આદિને
૮૪૧ AA
પણ રાગીની ઉમર તથા ખલને અનુ સરી એ પ્રમાણમાં ઉત્કષ-અધિકતા પણુ કરી શકાય છે; અને હીન ઉંમર તથા હીન બલને અનુસરી બરાબર નિશ્ચય કર્યો પછી ઉપર કહેલ એ પ્રમાણુમાં અપક-ન્યૂનતા પણ કરી શકાય છે; એક દર રાગીના ખલ-અખલને જોઈને ગુણુથી બેય બાજુના વિચાર કરી ખસ્તિના પ્રમાણમાં વધ-ઘટ કરી શકાય છે. (સુશ્રુતે પશુ ચિકિત્સાસ્થાનના ૩૯ મા અધ્યાયમાં આમ જ કહ્યુ` છે, તે તે ત્યાં જેવું. ) ૪૭,૪૮
દ્રબ્યાની વધઘટ પણ તે તે અંગ દ્વારા કરી શકાય ઉર્જન થવોન તરફેનાવવત્ । શીતોનિ પજ્ઞાળાંદ્રાળમુવqચત્ IIo
જે જે દ્રવ્યેા શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ તથા રૂક્ષ હાય, તેનું ઉત્કષ ણુ કે વૃદ્ધિ પણ તેના અગ દ્વારા કરી શકાય અને તે જ પ્રમાણે તે તે દ્રવ્યનું અપકણુ પણ તેનાં તેનાં અંગ દ્વારા કરી શકાય છે; એક દર ખસ્તિમાં તે તે દ્રબ્યાની વધઘટ કરી શકાય છે; આ બધું રાગીના તથા રાગના ખેલ, અખલ આદિને ધ્યાનમાં લીધા પછી જ તે અનુસાર તે તે દ્રવ્યાના પ્રમાણમાં વધારા કે ઘટાડા કરી શકાય છે. ૪૯
વાતવ્યાધિમાં વૈદ્ય કયાં દ્રવ્યની વધઘટ કરે ? स्वाद्वम्ललवणोष्णानामुत्कर्षे नातिमात्रशः । वातव्याधौ भिषक्कुर्यात् स्नेहस्य तु विधापयेत् ॥ रूक्षाणां शीतवीर्याणामपकर्षे च युक्तितः ।
અનુસરી વધ-ઘટ કરી શકાય प्रमाणं च प्रकृष्टस्य प्रसृतेर्यदुदाहृतम् । तस्मात् प्रमाणादुत्कर्षो ( वयोबलव ) दिष्यते ॥ ४७ अपकर्षस्तु कर्तव्यः संप्रधार्य वयो बलम् । શુળતફ્લૂમવઘેન દા સ્થાધિવહાયહમ્ ॥૪॥
વાતવ્યાધિમાં વૈદ્ય મધુર, ખાટાં, લવણુ, તથા ઉષ્ણુ-ગરમ દ્રબ્યાની અતિશય વધુ પ્રમાણમાં વૃદ્ધિ કરવી નહિ, પણ સ્નેહની તે અતિશય વધુ પ્રમાણમાં વૃદ્ધિ કરાવી ઉપર વધુમાં વધુ ખસ્તિનું પ્રમાણ શકાય છે; પરંતુ રૂક્ષ અને શીતવીય દ્રબ્યાની એક પ્રસૃત-આઠ તાલા જોકે કહ્યું છે, / યુક્તિથી ન્યૂનતા કરવી. ૫૦