________________
કાશ્યપસ હિતા–ખિલસ્થાન
૮૩૬
ના પ્રયાગ કરવાના હોય છે. ) ૯ ઉપર કહેલ ત્રણે મસ્તિયાગામાં ૫૩ અસ્તિ થાય
શા
અન્વાલના ઋતુવિજ્ઞતિનિાઃ ષટ્ = મેળિ ॥૨૦ (ઢાવશાડવાલના: જાહે)નિહાયાત્રયૈત્રયઃ॥ર્શ્ त्रय एव निरूहाः स्युर्योगे पञ्चानुवासनाः । હોલીનો ત્રિપચાર દ્રસ્તિસંલ્યા નિશ્ચિંતા કબસ્તિમાં ૨૪ અનુવાસનબસ્તિ તથા ૬ નિરૂહબસ્તિ અપાય છે; કાળખસ્તિમાં અનુવાસનખસ્તિ ૧૨ અને નિરૂહબસ્તિ ૩ હાય છે; અને ચાગખસ્તિમાં અનુવાસન ખસ્તિ ૫ હોય છે અને નિહબસ્તિ ૩ હાય છે; એમ એ ત્રણે મસ્તિઓમાં અપાતી અનુવાસનબસ્તિ તથા નિરૂહબસ્તિઓની સંખ્યા ગણતાં ૫૩ મસ્તિયેાગેા થાય છે. ૧૦-૧૨
વિવરણ : અર્થાત્ કમ બસ્તિમાં ૨૪ અનુવાસન તથા ૬ નિહ મળી ૩૦ બસ્તિએ, કાલબસ્તિમાં ૨૨ અનુવાસન તથા ૩ નિરૂહબસ્તિ મળી ૧૫ બસ્તિએ અને યાગઅસ્તિમાં ૫ અનુવાસન તથા ૩ નિરૂહબસ્તિએ મળી ૮ બસ્તિ અપાય છે; તેથી તે ત્રણેની બસ્તિસંખ્યા ૩૦+ ૧૫+૮=૫૩ થાય છે. ચરકે પણ સિદ્ધિસ્થાનના ૧ લા અધ્યાયમાં આ સંબધે આમ કહ્યું છે કે− ત્રિશત્ સ્મૃતાઃ ધર્મમુ વસ્તયો ફ્રિ-સ્તતોષઁન તત યો: '-કર્મ બસ્તિઓમાં એકંદર ૩૦ બસ્તિ એ, કાલબસ્તિમાં તેથી અધી ૧૫ બસ્તિએ અને ચેાગખસ્તિમાં તેથી પણ અધી ૮ બસ્તિ મળી એક'દર અસ્તિસંખ્યા ૫૩ થાય છે. ૧૦–૧૨ ઉપર કહેલ પ૩ ખસ્તિઓના વિભાગપ્રકાર पञ्चादौ कर्मणि स्नेहाश्चत्वारोऽन्ते तथाऽनयोः । मध्ये षण्णां निरूहाणामन्तरेषु त्रयस्त्रयः ॥ १३ ॥ भादावन्तेऽन्तरे चैव काले स्नेहास्त्रयस्त्रयः । યોગૈનિદાન્તરિતા સ્રોન્તે ઢાવિતિ માત્૫૪ प्रोक्तो विभागनिर्देशस्तद्विकल्पमतः शृणु ।
કર્મ બસ્તિમાં શરૂઆતમાં પાંચ અનુવાસના અને તે પછી છેલ્લે ચાર અનુવાસના અપાય છે; અને તેઓની વચ્ચે
પણ ૬ નિહસ્તિની મધ્યે ત્રણ ત્રણ અનુવાસના અપાય છે; કાળખસ્તિમાં પ્રથમ શરૂમાં, પછી છેલ્લે અને વચ્ચે ત્રણ ત્રણ સ્નેહયોગા કે અનુવાસના અપાય છે; અને યાગમસ્તિઓ નિરૂહના આંતરે આંતરે ત્રણ અને છેવટે એ એવા ક્રમથી વિભાગના નિર્દેશ કહ્યો છે. હવે અહીથી તેના ભેદો તમે સાંભળજો.૧૩,૧૪
વિવરણ : અહીં સ્પષ્ટ બસ્તિવિભાગ આમ સમજી શકાય છેઃ ક બસ્તિમાં પ્રથમ એકધારી ૫ અનુવાસન બસ્તિએ આપ્યા પછી એક નિશ્ડ અપાય છે, તે પછી ત્રણ અનુવાસનો એકધારાં આપ્યા પછી એક નિહ અપાય છે. તે પછી ત્રણ અનુવાસને એકધારાં આપ્યા પછી એક નિહ અપાય છે; તે પછી ત્રણ અનુવાસને એકધારાં આપ્યા પછી એક નિશ્ડ અપાય છે; પછી ત્રણ અનુવાસને આપ્યા પછી એક નિહ, તે પછી ત્રણુ અનુવાસને અને એક નિરૂ અને તે પછી છેલ્લી ૪ અનુવાસન બસ્તિ અપાય છે; એમ એકંદર ૩૦ બસ્તિએની સંખ્યા થાય છે; પરતુ કાલબસ્તિમાં પ્રથમ ત્રણ અનુવાસને આપી એક નિરૂતુ, તે પછી ત્રણ અનુવાસને આપી એક નિરૂહ, તે પછી ત્રણ અનુવાસને આપી એક નિહ આપી છેલ્લી ત્રણુ અનુવાસન બસ્તિમે અપાય છે; એમ એકંદર ૧૫ બસ્તિએની સંખ્યા થાય છે; પણ યાગબસ્તિમાં પ્રથમ એક અનુવાસન આપ્યા પછી એક નિહ; તે પછી એક અનુવાસન આપ્યા પછી એક નિહ; તે પછી એક અનુવાસન આપ્યા પછી છેલ્લી ખે અનુવાસનઅસ્તિ અપાય છે; તેથી એકદર ૮ બસ્તિ થાય છે; પરંતુ ચરકે સિદ્ધિસ્થાનના ૧લા અધ્યાયમાં આ બસ્તિસમુદાયને આમ કંઈક જુદા પ્રકારે દર્શાવેલ છે; જેમ કે કર્મ બસ્તિમાં એક અનુવાસન આર ંભે, પાંચ અનુવાસન છેલ્લે અને મધ્યમાં ૧૨ અનુવાસને આપવા કહેલ છે, અને તે પછી ૧૨ નિરૂહે આપવા જણાવેલ છે; તેમ જ કાલબસ્તિમાં છેલ્લે ત્રણ અનુવાસન, પ્રારંભમાં એક અનુવાસન અને તે પછી નિહના આંતરે
|