________________
ફ
સિત-અધ્યાય ૧૭મા
અસ્થિરતા, અરુચિ તથા ગ્લાનિ—એ રાગાને તે દૂર કરે છે. ૪૪,૪૫ વાત–પિત્ત–પ્રધાન મદ્દાત્મયનાશક લામજ્જકાદિ પ્રયાગ
लामज्जक मृणालत्वमधुकान्युत्पलं तथा । पलं पलं गुडूच्या द्वे अष्टौ गुडपलानि तु ॥४६ जलाढके नवे भाण्डे गोपयेत् केशरान्वितम् । वातपित्तोत्तरं हन्ति मदं सोपद्रवं नृणाम् ॥४७॥
પા
www
|
બીજા' લેાસિદ્ધ પાનકાને પણ મદ્રાત્યયમાં પ્રત્યેાગ लोकसिद्धानि चान्यानि पानकान्युपकल्पयेत् । समद्यान्यन्नपानानि भूयिष्ठं चोपपादयेत् ॥ ४८ ॥ વૈદ્ય મહાત્મય રોગના શમન માટે બીજા પણ લેાકસિદ્ધ એટલે લેાકમાં જાણીતાં પાન–પીણાં–શરખતાના માત્યય રાગમાં પ્રત્યેાગ કરાવવા; તેમ જ મદ્ય સહિત ખારાક તથા પીણાંનું વધુ પ્રમાણમાં સેવન કરાવવું. મદ્રાત્યયમાં દાષાનુસાર સંશાધન પણ જરૂરી
यथानुबन्धं कुर्वीत स रागी च बली भवेत् । यथादोषं ततस्तस्य कुर्यात् संशोधनं बुधः ॥४९ વિદ્વાન વૈદ્ય, મદ્યાત્યયમાં અનુબંધરૂપે કા. ૩૬
થયેલ ખીજા રાગને અનુસરી, રાગી જો બળવાન હેાય એટલે કે સ'શેાધનને સહી શકેતેવા જો બળવાન રાગી જણાય, તેા તેના દોષના પ્રમાણમાં સ ́શેાધન પણ કરવું. ૪૯ મદ્ય સાથે નસેાતરનું ચૂર્ણ સ ́શેાધનરૂપે
અપાય
मद्ययुक्तं त्रिवृच्चूर्णे पेयं स्यादनुलोमनम् । पानकेनाप्यवत् कार्य समद्यगुडयुक्तया ॥ ५० ॥
અથવા
|
વીરમૂળ અથવા સુગધી વાળા જેવું સુગધી એક જાતનું ઘાસ, કમલનાળ, તજ, જેઠીમધ તથા ઉત્પલકમલ-એ પ્રત્યેક દ્રવ્ય એક એક પલ–ચાર ચાર તાલા, ગળેા એ પલ-આઠ તેાલા અને ગાળઆઠ પલ-બત્રીસ તાલા લઈ તેમાંના લામજકથી ગળા સુધીનાનું ખારીક ચૂર્ણ કરી તે ખધાં ગાળ સહિત દ્રબ્યાને માટીના નવા વાસણમાં એક આક-૨૫૬ તેાલા પાણીની સાથે ભીજવી રાખવાં અને તેમાં થાડુ. કેસર પણ નાખી ઢાંકી દઈ સુરક્ષિત સ્થાને તે વાસણને(ખરાખર સાચવી) રાખી મૂકવું; પછી તેમાંથી ચાગ્ય પ્રમાણમાં જો ઉપયાગ કરવામાં આવે તે તે (બધાંને એકત્ર) રસ, લેાકેાના વાત-પિત્ત-પ્રધાન | મદ કે મહાત્યય રોગના તેના ઉપદ્રવેાની સાથે નાશ કરે છે. ૪૬,૪૭
મટ્ઠાત્યયના રાગીએ મદ્ય સાથે નસા તરનું ચૂર્ણ પીવું; કેમ કે તે દોષાનું અનુલામન કરનાર થાય છે; તેમ જ મદ્ય તથા ગેાળ અન્ને ચેાગ્ય પ્રમાણમાં લઈ પાનક પીણાં સાથે પણ તે (નસેાતરના ચૂર્ણને) પ્રયાગ કરવા, તે પણ ઠીક છે. ૫૦ મન્નાત્યયમાં વિપ` તથા દાહયુક્ત જ્વરની ચિકિત્સા પણ કરાય વૈસર્પવા ત્ત્વોવં ચોહાઽશિયા I પિપાસાવÇાદ્દાશ્ત ક્ષેત્ર શાર્યા મરાથયે ॥૨॥
જે માત્યય રોગ વધુ પડતી તરશ, જ્વર તથા દાહથી યુક્ત હાય અને તેથી જે રાગી પીડાતા હોય તેા વિસપ્–રતવાના રાગ માટે તથા દાહયુક્ત જ્વર માટે જે ચિકિત્સા કહી છે, તે જ કરવી જરૂરી છે. ૫૧
इति ह स्माह भगवान् कश्यपः ॥ ५२ ॥
એમ ભગવાન કશ્યપે મઢાત્યય ચિકિત્સા કહી છે.
ઇતિ શ્રીકાશ્યપસંહિતામાં ‘મટ્ઠાત્યય-ચિકિસિત ’ નામના અધ્યાય ૧૬ મા સમાપ્ત
‘ફ±-ચિકિત્સિત': અધ્યાય ૧૭ મા અથાતઃ ધિિતિં છાણ્યાયામઃ ॥ શ્॥ કૃતિ હૈં માત્ર મળવાનું થવઃ ॥ ૨ ॥
|
હવે અહી થી ‘ફ્ક' નામના માલરાગની ચિકિત્સા અમે કહીશું, એમ ખરેખર ભગવાન કશ્યપે કહ્યું હતું. ૧,૨
‘ફક્ક’ રા”ની ઓળખ
बालः संवत्सरा (पन्नः ) पादाभ्यां यो न गच्छति । स फक्क इति विज्ञेयस्तस्य वक्ष्यामि लक्षणम् ॥३ હરકેાઈ બાળક, એક વર્ષની ઉંમરના