________________
૭૮૬
કાશ્યપ સંહિતા-ખિલસ્થાન
પ્રકરણમાં કહેલ છે, તેમ જ ત્રણ પ્રકારના
વૃદ્ધજીવકને પ્રશ્ન સૂપ તથા રસગે પણ પહેલાં દર્શાવ્યા | मोदनस्य विलेप्याश्च यवाग्वाश्च किमन्तरम् । છે. ૬૪
सुश्रूषे भगवन्नेतदित्युक्तः प्राह कश्यपः ॥१९॥ સર્વગવિનાશન-મૂલણૂષ”
હે ભગવન્! દન-ભાત, વિલેપી તથા स्विन्नानि मूलकान्यप्सु निष्पीड्य तरुणो विभुः।
યવાગૂ-એ ત્રણનો તફાવત કર્યો હોય છે? परिभृज्य ततः स्नेहे तत आदानमावपेत् ॥१५॥
તેને હું સાંભળવા ઈચ્છું છું; એમ વૃદ્ધ
પૂછયું ત્યારે કશ્યપે આમ કહ્યું. ૬૯ एष मूलकयूषस्तु सर्वरोगविनाशनः ।
એદન-ભાતનું લક્ષણ તથા ગુણ યુવાન સમર્થ વૈદ્ય મૂળને પાણીમાં
ओदनो विशदः सिद्धः सुस्विन्नो निनुतो मृदुः । બાફી લઈ નીચોવી લેવા; પછી તે મૂળાને
तण्डुलैः सकलप्रायैरक्षीणैश्चापि पठ्यते ॥ ७० ॥ તેલ કે ઘીરૂપ નેહમાં ભૂંજી નાખી તેમાં
એદન-ભાત વિશદ-સ્વચ્છ હોય, તેને આદાન-જળને પ્રક્ષેપ કરે; એમ તૈયાર
સારી રીતે બફાયેલે તયાર કરાય છે; પછી કરે તે “મૂલકયુષ” જે સેવ્યો હોય, તે
તેને ઓસાવી નાખવામાં પણ આવે છે તે બધા યે રોગોને તે વિનાશ કરનાર થાય
કોમળ હોય છે અને લગભગ અખંડ તથા છે. ૬૫
સડેલા ન હોય એવા ચેખાથી તૈયાર પિત્તને શમાવનાર-લાવારસ
કરાય છે. अनम्लोलदक(लावक ? )रसः संस्कृतो
આદન-ભાતના નિન્દનીય ગુણે जलसर्पिषोः॥६६॥ अस्विन्नत्वमवक्लेदस्त्वसाकल्यमनिस्रवः । भवेत् पित्तोपशमनस्तैलभृष्टोऽनिलापहः।। | विरसोऽविशदः शीत ओदनस्य विपर्ययाः॥७१
ખટાઈ વિનાને અને પાણી તથા ઘીમાં | જે ભાત અસ્વિન્ન હોય કે બરાબર સંસ્કાર કરી તૈયાર કરેલ લાવાં પક્ષીઓને બફા ન હોય, કલેદ કે ચીકાશથી રહિત રસ, પિત્તને શમાવનાર થાય છે, અને હાય, સંપૂર્ણ લક્ષણથી રહિત હોય, તે જ રસને તેલથી વઘારી લીધું હોય, તો ઓસાવ્યો ન હોય, રસરહિત હોય, સ્વચ્છ બધાયે વાતરોગોનો નાશ કરે છે. દ૬ | ન હોય અને શીતળ થઈ ગયું હોય, તે ચૂષકથન-ઉપસંહાર
એના નિન્દનીય ગુણો છે. ૭૧ एते यूषाः स्वतन्त्रोत्था उक्ता व्याससमासतः॥१७॥
યવાગૂના પ્રકારે એમ તે સ્વતંત્ર ઉત્પન્ન થયેલા રહે | વાદ્રપાંતિમાન તઇ હE HTધના
तथा पञ्चदशाख्येन यवागर्दशकेन वा ॥७२॥ કે સ્વતંત્ર–પિતાના આયુર્વેદતંત્રમાં જ દર્શાવેલા તે તે ઉપર્યુક્ત યૂષો અહીં ટૂંકમાં
પ્રવાહીથી ૨૦મા ભાગે ચેખા લઈ
તેનાથી એક પ્રકારની યવાગૂ–રાબ સિદ્ધ કરી તથા વિસ્તારથી કહ્યા છે. ૬૭
શકાય છે; અથવા પ્રવાહીથી પંદરમા ભાગે ૨૧ યુવાઓ કહેવાની પ્રતિજ્ઞા
ચોખા લઈ યવાગૂ તૈયાર કરી શકાય છે यवागूरपि वक्ष्यामि नानाद्रव्योपसंस्कृताः।
અથવા પ્રવાહીથી ૧૦ મા ભાગે ચોખા લઈને नानारोगोपशमनीः शृणु वृद्धकविंशतिम् ॥ ३८॥
પણ યવાગૂ તૈયાર કરી શકાય છે. ૭૨ હે વૃદ્ધજીવક! હવે અનેક દ્રવ્યોથી |
યવાગૂ તથા પિયામાં તફાવત તૈયાર કરાતી અને અનેક જાતના રેગોને ! વં િતૈઃ સિરતુચોમથતોરા શમાવનારી ૨૧ વાગૂએ હું તમને કહું | મસ્તા જેવા ઘવીન્દ સટ્ટા રૂા. છું, તેઓને તમે સાંભળો. ૬૮ | જેમાં અનાજથી વીસગણું પ્રવાહી હોય