________________
ભેજપક્રમણીય-અધ્યાય ૫ મો
આવે છે. -
આયુર્વેદ ભણુને શું કરવું? | વિધિના વિકલપ–ભેદને અહીં કહેવામાં रसायनानि विधिवत्तदर्थ चोपयक्षते। धर्मार्थकाममोक्षाणामवाप्तिश्च तदाश्रया ॥५॥
ભેજનને સમય तदात्मवांस्तदर्थाय प्रयतेत विचक्षणः । स्वस्थानस्थेषु दोषेषु स्रोतःसु विमलेषु च ।
આયુર્વેદ ભણી વિદ્વાન થયેલા લોકો નારાણા પ્રાથમિન્નારું વિધા: ૨૦ આરોગ્ય માટે વિધિપૂર્વક રસાયણોને ઉપ- જ્યારે દોષો પોતપોતાના સ્થાનમાં
ગ કરી શકે છે; કારણ કે ધર્મ, અર્થ, | સ્થિતિ કરી રહ્યા હોય, બધા સ્ત્રોતો કે કામ તથા મોક્ષની પ્રાપ્તિ શરીરના એ મળમાર્ગો નિર્મળ-સાફ થઈ ગયા હોય, આરોગ્યના આશ્રયે થઈ શકે છે, એ જ મલશુદ્ધિ થઈ ગઈ હોય અને ભજન કારણે વિચક્ષણ ચતુર મનુષ્ય જિતેન્દ્રિય માટેની ખૂબ ઈચ્છા પણ થઈ હોય, તેને થઈને તે આયુર્વેદ દ્વારા આરોગ્યની | વિદ્વાને અન્નન કાળ અથવા ભોજન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો. ૫
જમવાનો સમય જાણે છે-કહે છે. ૧૦ આરેગ્યનાં લક્ષણે
ભેજન સમયે જમવાથી થતા લાભે अन्नाभिलाषो भुक्तस्य परिपाकः सुखेन च ॥६॥ कालेऽश्नतोऽन्नं स्वदते तुष्टिः पुष्टिश्च वर्धते । सृष्टविण्मूत्रवातत्वं शरीरस्य च लाघवम् । सुखेन जीर्यते न स्युः प्रतान्ताजीर्णजा गदाः॥ सुप्रसन्नेन्द्रियत्वं च सुखस्वप्नप्रबोधनम् ॥७॥ જે માણસ ભજનના સમયે ભોજન बलवर्णायुषां लाभः सौमनस्यं समाग्निता। જમે છે, તેને ખોરાકનો સ્વાદ જણાય વિદ્યાત્રિકાર વિપરીતે વિપર્યયમ્ II ૮ છે–ખોરાક સ્વાદિષ્ટ લાગે છે, એવા ભેજન
ખોરાક ઉપરની અભિલાષા, ખાધેલા થી શરીરમાં સંતોષ અને પુષ્ટિ વધે છે રાકનું સુખેથી પચવું; વિષ્ટા, મૂત્ર અને | અને તે ભજનકાળે જમેલો ખોરાક સુખેથી અપાનવાયુનું છૂટથી (યથાયોગ્ય) બહાર | પચે છે; તેથી ખૂબ વધી ગયેલા અપકવ નીકળવું; શરીરમાં હલકાપણું, અતિશય ખોરાકના તે અજીર્ણથી થતા રોગો ઉત્પન્ન પ્રસન્ન ઇકિયે, સારી રીતે સુખપૂર્વક થતા નથી. ૧૧ ઊંઘવું અને જાગવું, શરીરમાં બળ, સારે ! - વિવરણ: સુશ્રુતે પણ આ જ અભિપ્રાય રંગ તથા આયુષની પ્રાપ્તિ-વૃદ્ધિ; મનની | આ એક જ વાક્યથી જણાવી દીધો છે કેઉત્તમ સ્થિતિ અને જઠરના અગ્નિનું સમ- | મુફ્ત દીનયતિ –ોગ્ય સમયે ખોરાક જે ખાધે પણું–જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે કામ | હોય તે મનને તે ખુશખુશાલ રાખે છે-માનસિક કરવું–એ બધાં આરોગ્યનાં લક્ષણો જાણવાં | પ્રસન્નતાને અનુભવ કરાવે છે. ૧૨ પણ એથી જે ઊલટું જણાય તો તેને સામ્ય અથવા જે ખોરાક શરીરને અનુકૂળરોગનાં લક્ષણે સમજવાં. ૬-૮
માફક હોય તેનું લક્ષણ આરોગ્યનાં મૂળ
सात्म्यं नामाहुरौचित्यं सातत्येनोपसेवितम् । आरोग्यं भोजनाधीनं भोज्यं विधिमवेक्षते। आहारजातं यद्यस्य चानुशेते स्वभावतः ॥१२॥ વિવુિં મારે વિપતુ વિદ્યારે ૧ | આહાર, પાણી કે ખેરાકની યોગ્યતા કે
આરોગ્ય એ ભજનને અધીન છે; | અનુકૂળતા અથવા પોતાની પ્રકૃતિને જે ભોજન એ તેની વિધિની જરૂર ધરાવે છે; | ખોરાક માફક હોય તે જ નિરંતર સેવાય; તે ભજનવિધિ તેના વિક–ભેદે | એટલે કે જે જે ખોરાક-પાણી પિતાના આશ્રય ધરાવે છે; એ કારણે તે ભેજન | શરીરની પ્રકૃતિને સ્વભાવથી જ માફક