________________
દર
કશ્યપ સંહિતા-ખિલસ્થાન
આવે અને તેવાં જ ખોરાક-પાણી કાયમ | સ્વજી(વચ્છ)થાત્રષ્ટિની વિધિવત સેવાય, તેને વિદ્વાનો “સાય” કહે છે. | જે પદાર્થો પચવામાં લઘુ-હલકા હાય,
વિવરણ : ચરકે વિમાનસ્થાનના ૧ લા | તેઓને પણ અતિશય વધુ તૃપ્તિ થાય ત્યાં અધ્યાયમાં કહ્યું છે કે, એ જ સામ્ય કહેવાય છે | સુધી ન ખાવા; અને જે પદાર્થો પચવામાં કે–જે ખોરાક-પાણી, પોતાના મન તથા શરીરના | ભારે હોય, તેને થોડા પ્રમાણમાં ખાવાનું સંયોગને બરાબર સુખકારક થાય; આ સભ્યને એમ યોગ્ય પ્રમાણમાં જે માણસ હરકેઈ જ બીજો પર્યાય “ઉપાશય” છે; એટલે કે મન | ખોરાક ખાય, તેને તે તે પદાર્થો સુખેથીતથા શરીરને જે અનુકૂળ અથવા માફક થાય, તે જ અનાયાસે પચે છે અને તે પ્રમાણે સ્વસ્થસામ્ય કે ઉપશય કહેવાય છે; એ સત્યના મુખ્યત્વે માત્રા અથવા પોતાનું સ્વાથ્ય જે પ્રમાણે આવા ત્રણ પ્રકારો મળે છે–એક પ્રવરસાસ્ય. | જળવાય; તેમ જ જઠરના અગ્નિની ક્રિયાનું બીજું અવસામ્ય અને ત્રીજું મધ્યમસામ્ય; | જે વિરોધી ન હોય તે–ભોજનની એગ્ય એમાંનું પ્રવરસાસ્ય એ જ હોઈ શકે કે પ્રત્યેક
માત્રાનું અનુસરણ કર્યું ગણાય છે.૧૪ વ્યક્તિને જે રસાદિ સંપૂર્ણ સામ્ય કે અનુકૂળ
વિવરણ: આ સંબંધે ચરકે સૂત્રસ્થાનના હોઈને એક રસરૂપે અનુભવાતા જણાય છે; એ |
છ | ૫ મા અધ્યાયમાં આમ કહ્યું છે કે, ભોજનનું જે કારણે પ્રત્યેક વ્યક્તિએ આવો પ્રયત્ન અવશ્ય
પ્રમાણ અથવા માપ ઉપયોગમાં લીધેલ હોય કે કરવો જોઈએ કે યે રસો પોતાને અનુકુળ
પિતાના માટે નક્કી કરેલ હોય, તેને અનુસરીને જ માફક આવે અને તે બધામાં એકરસ પણાને અનુભવ થાય તેવું પ્રવરસાસ્ય નિરંતર સેવવું. ૧૨ |
ભજન લેવાય, તે માત્રાયુક્ત ભોજન કર્યું ગણાય સામ્ય સેવનાર સે વર્ષો જીવે
છે; એ જ કારણે દરેક માણસે પોતાના જઠરાગ્નિને
અનુસરી ભોજનની માત્રાને ઓછીવત્તી કરવી પડે न चाप्यनुचिताहारविकारैरुपसृज्यते ॥१३॥
છે; એકંદર જેટલું ભોજન યોગ્ય સમયે ખાધું જે માણસ, નિરંતર સામ્ય ખોરાક.
હોય તે પિતાના સમય પ્રમાણે જે પચી જાય તે પાણી સેવ્યા કરે છે, તે માણસ એ સામ્યના
યોગ્ય માત્રામાં ભોજન કર્યું ગણાય છે; એમ સદ્દગુણના પ્રભાવથી સે વર્ષો સુધી (સુખેથી) જોતાં આહારની માત્રા, પ્રત્યેક વ્યક્તિની અપેક્ષા જીવી શકે છે; અને તે રીતે એ સામ્યનું
રાખતી હોઈને દરેક વ્યક્તિ માટે જુદી જુદી જ જ સેવન કરનાર માણસ, અગ્ય આહાર
નક્કી કરી શકાય છે; જે ભોજન ગુરુ હેઈ પચવાસેવનથી સંભવતા વિકાર સાથે સંબંધ
માં ભારે હેય, તે પણ યોગ્ય માત્રામાં સેવ્યું પામતો નથી-એટલે કે અસામ્ય–સેવનના
હોય કે માપસર જમાયું હોય, તે પચવામાં જ કારણે થતા રોગો તે સામ્ય સેવનારને હલકું થઈ જાય છે, તે જ પ્રમાણે જે ભોજન, કદી થતા જ નથી. ૧૩
પચવામાં લઘુ કે હલકું હોય, તે પણ જે વધુ વિવરણ: સુશ્રુતે પણ સૂત્રસ્થાનના ૪૬ માં
પ્રમાણમાં સેવાય, તે પચવું ભારે થઈ પડે છે; એ અધ્યાયમાં આવો જ અભિપ્રાય આ એક જ
જ કારણે ભોજનની માત્રા તરફ અવશ્ય લક્ષ્ય વાક્યમાં દર્શાવ્યો છે કે-“સારસ્થમન્ન ન વાજતે -
| આપવું પડે છે; આ અભિપ્રાયથી સુશ્રુતે સૂરમન તથા શરીરને જે અનુકૂળ હેય એવા ખોરાક |
સ્થાનના ૪૬ મા અધ્યાયમાં આમ કહ્યું છે કેપાણીનું સતત સેવન કરાય, તે એ સામ્યસેવન
યોગ્ય માત્રામાં કે પ્રમાણપુરઃસર જે ભજન કર્યું કોઈ પણ બાધા કે પીડાને કરે જ નહિ. ૧૩
| હેય, તે સુખેથી પચી જાય છે અને તેથી ધાતુઓ| ભજનની ચોગ્ય માત્રાનો પ્રકાર | માં પણ સમાનપણું જળવાઈ રહે છે. ૧૪ ધૂન નાતિહિલ્ય શુમિક્ષર તથા ઉષ્ણભેજન અને તેથી થતા ફાયદા मात्रावदनतो भुक्तं सुखेन परिपच्यते ॥१४॥ । उष्णं हि भुक्तं स्वदते श्लेष्माणं च जयत्यपि ॥१५॥