________________
કાશ્યપસ હિતા–સિદ્ધિસ્થાન
૬૭૨
જે સ્ત્રી કાળથી વિષમ-અચેાક્કસ સમયે વિપરીત ર'ગથી યુક્ત અને અચાક્કસ માપમાં રજોદશ નને પામતી હેાય તેમ જ ખાસ કોઈ નિમિત્ત કે કારણ વિના જેવું ખળ ક્ષીણ થતું હોય તે સ્ત્રી ‘વિકુટા' નામની રેવતીના વળગાડવાળી ગણાય છે. ૩૪
પિતા રેવતીના વળગાડનાં લક્ષણા अभीक्ष्णं स्रवते यस्या नार्या योनिः कृशात्मनः ॥ परिस्रुतेति सा ज्ञेया नारीणां जातहारिणी ।
જે સ્ત્રીનું શરીર દુખળ થયું હોય, તેથી જેની ચેાનિ વારવાર સબ્યા કરે તે સ્ત્રીને પરિત્રુતા ' રેવતીના વળગાડથી યુક્ત જાણવી.
C
( અડફ્રી' જાતહારિણીના વળગાડનાં લક્ષણા યસ્યાશ્ર્વારુક્ષ્યમા મળ્યું પ્રવતતિ હ્રિયાઃ ॥રૂદ્દ અવુર્ણમિતિ ઘાટ્ટુસ્તાં વાહળાં નાતહારિળીમ્।
જે સ્ત્રીને રહેલા ગભ ચાપાસથી જાણી શકાય અને તે ગર્ભ ચાપાસ લાગેલા કે ખરાખર રહેલા જણાય, છતાં તે ગર્ભ પડી જાય છે, તેને વૈદ્યો 'અ'ડલ્લી' નામની જાતહારિણી–રેવતીના વળગાડવાળી કહે છે. ૩૬ ‘દુરા ’ જાતહારિણીના વળગાડનાં લક્ષણા नातिनिवृत्तदेहाङ्गो यस्या गर्भो विनश्यति ॥ ३७॥ दुर्धरा नाम सा ज्ञेया सुघोरा जातहारिणी ।
જે સ્ત્રીને રહેલા ગર્ભ ખરાખર પરિાતા પૂર્ણ અગાવાળા થયા ન હોય અને વિનાશ પામે તે સ્ત્રીને ‘દુરા' નામની જાતહારિણીના વળગાડવાળી જાણવી. ૩૭ ‘કાલરાત્રિ” જાતહારિણીના વળગાડનાં લક્ષણા संपूर्णा यदा गर्भ हरते जातहारिणी ॥ ३८ ॥ कालरात्रीति सा प्रोक्ता दुःखात् स्त्री तत्र जीवति ।
જે સગર્ભા સ્ત્રીના ગર્ભ સ`પૂર્ણ અંગા વાળા થઈ ચૂક્યા હાય, અને તે ગર્ભને જાતહારિણી હરી લે, તા તે સ્ત્રીને એ ‘કાલરાત્રિ' રેવતીના વળગાડવાળી કહી છે. અને તે સ્ત્રી એ કસુવાવડ વખતે મુશ્કેલી
www
થી જીવે છે. ૩૮
C
માહિની” રેવતીના વળગાડનાં લક્ષણા या विषज्जते गर्भः प्रतीतो वाऽथ मुच्यते ॥३९॥ સ્ત્રીવિનાશાય ના પ્રોા મોહિની નાતહારિની
જેના વળગાડથી સ્ત્રીને! ગભ ગર્ભાશયમાં અતિશય વળગી—ચાંટી રહે છે અથવા પેાતાના સ્થાનેથી છૂટા પડી જાય છે એમ જણાય છે, એ સ્ત્રીને માહિની' નામની જાતહારિણી–રેવતી ( વળગેલી સાખિત થાય છે અને તેને ) તે સ્ત્રીના વિનાશ કરવા માટે વળગેલી કહેલી છે. ૩૯
6
‘સ્તંભની ’રેવતીના વળગાડનાં લક્ષણા यस्या न स्पन्दते गर्मः स्तम्भनी नाम सा स्मृता ॥
જેના વળગાડથી સ્રીના ગભ ફરકે નહિ તે સ્ત્રીને સ્તંભની ’–ગર્ભને થંભાવી દેનારી રેવતી વળગેલી ગણાય છે. ૪૦
ક્રોશના ” રેવતીના વળગાડનાં લક્ષણા વસ્ત્રો થયા જોરોત જોરાના નામ લા મ્રુતા ||
જે સ્ત્રીના ગભ પેટમાં રહ્યો હાય ત્યારે જેના વળગાડથી એ ગભ ચીસા પાડે છે, તેને ‘ ક્રોશના' નામની રેવતી વળગેલી ગણાય છે. ૪૧
એ
ઉપર્યુક્ત ૧૦ જાતહારિણીમાંની સાધ્ય તથા અસાધ્ય કઈ ? નાતારિયો નીવમાનાનુ માતૃત્યુ । અલાાઃ પુષ્પધાતિન્યઃ લાધ્યા ગમવિધાતિન્ના | ઉપર જણાવેલી એ દશ જાતહારિણી( માળકાની ) માતાએ જીવતી હાય તે તેઓને વળગે છે, તેમાંની જે સ્ત્રીના ઋતુધમ ના નાશ કરે છે, તેઓને અસાધ્ય ગણી છે અને જે ગર્ભના નાશ કરે છે તેઓને સાધ્ય માની છે. ૪ર નાકિની” રેવતીના વળગાડનાં લક્ષણા નાયસે તુ મૃતં નિત્યં યસ્થા ના સથે વે નાનિીમિતિ તાં વિદ્યાર્ાહળાં જ્ઞાતāાતળીમ્ II
જે સ્ત્રીના ગભ પ્રત્યેક પ્રસવકાળે મરેલા જન્મે છે તે સ્ત્રીને કાયમ ‘નાકિની
:
સ. સા.