________________
કારણ્યષસ હિતા–સિદ્ધિસ્થાન
જઠરાગ્નિને મદ લાનને અતિયાગ જેમાં થયેા હાય આમયુક્ત દાખજ તેનાં લક્ષણા
શ્રદ્ધાનિૌવાશ્ત્રનાવિતિૠાવિશોષિતે । સંમોક્ષામાચિવવાતા ચાતિરુત્તેિ ॥૭૭ ॥ જેણે લઘન અતિશય વધુ પ્રમાણમાં કયુ હાય તેનામાં ગ્લાનિને અભાવ હાય, શરીરમાં ભારેપણુ જણાય, અશ્રદ્ધા કે ભાજન તરફ અરુચિ થાય, બીજા પણ વિકાર થાય અને આવશ્યકતાથી અધિક
શેષણ થતાં જેનામાં મૂર્છા કે ક્ષીણતા થાય, શિથિલતા જણાય અને વાયુના રાગે થાય-એ બધાં લક્ષણા થાય. ૭૭
૭૨૦
કરે છે–એટલે કે ત્યાં રહેલા બનાવે છે અને તે પછી એ જવરને ઉપાવે છે, તે કારણે એ આમયુક્ત દોષનેા નાશ કરવા કે તેને એછે કરવા સાનપાતના રાગીએ પ્રથમ લંધન જ કરવું જોઈએ. કેમ કે લંધન દ્વારા જ આમનું પાચન થઈ શકે છે અને તે આમના કારણે વધેલા ાષા ક્ષાણ
.
થાય છે. ' ચરકે પણ લ ́ધનકર્મનું ફળ આમ લખ્યું છે—‘ ઋનેિન યં નીતે રોષે સંધુક્ષિતેનછે । નિરણ્ય ત્રુટ્યું ૪ ક્ષુષવાયોવગાયતે |’–—લ ધનકથી માણસના આમાશયમાં રહેલા દે, ક્ષીણ
તાને પમાડાય અને પછી જઠરના અગ્નિ પ્રદીપ્ત થાય, (અને તે દ્વારા આમનું પાચન થાય, ) ત્યારે એ દોષરહિત અને પ્રજ્વલિત અગ્નિવાળા માણસને ક્ષુધા-ભૂખ અવશ્ય લાગે છે અને શરીરમાં લાધવ— હલકાપણું પણ પ્રાપ્ત થાય છે. ૭૫
જેણે લાન ખરાખર ક્યુ હોય તેનાં લક્ષણા प्रका रक्षा लाघवं ग्लानिः स्वच्छता संप्रसन्नता । उपद्रवनिवृत्तिश्च सम्यग्लङ्घितलक्षणम् ॥ ७६ ॥
પ્રકાંક્ષા એટલે ભાજન કરવાની ઉત્કટ ઈચ્છા થાય, શરીરમાં હલકાપણું થાય, ગ્લાનિ થાય-એચેની કે ક્ષીણતા જણાય, છતાં દોષરૂપી મળથી રહિતપણું થયેલું હાવાથી સ્વચ્છતા અનુભવાય અને સારી રીતે ખૂબ પ્રસન્નતા જણાય; તેમ જ બધાયે ઉપદ્રવા અટકી જાય–એ જેણે લંધન ખરાખર કર્યું' હોય તે માણસનાં લક્ષણ્ણા જાણવાં. ૭૬ વિવરણ : જેણે લંધન ખરાબર કર્યું.
હાય
મ
તેનાં આવાં લક્ષણે બીજા ગ્રંથમાં પણ આમ લખ્યાં છે—‘ સદૃમાતવિમૂત્ર શ્રુત્તિવાસાસરું ઘુમ્ । प्रसन्नात्मेन्द्रियं क्षामं नरं विद्यात् सुलङ्घितम् ॥ - ने ધાવાયુ–અપાન, વિષ્ઠા તથા મૂત્ર છૂટથી બહાર નીકળી જાય, ભૂખ અને તૃષાને જે સહન કરી શકે, શરીરમાં જે લઘુ-હલકા થઈ જાય જેનું મન તથા ઇંદ્રિયા પ્રસન્ન થાય તેમ જ શરીરે જે ક્ષીણ થાય, તે માણુસને ખરાબર લંધન કરેલ જાણવા. ૭૬
અને
સ‘નિપાતમાં સ્વેદન જરૂરી સ્વાધ્યાયેયચાોહાઃ સ્ત્રવાઃ સર્વાશાસ્તથા तच्चास्य स्वेदयेत् प्रायो यत्र यत्रास्य वेदना ॥७८
આ ગ્રંથના સ્વેદાધ્યાયમાં જે જે સ્વેદો આખાય શરીરમાં કરવા માટે કહ્યા છે, તે તે બધા સ્વદા (ખાફ–શેક ) વડે એ સનિપાતના રોગીને જ્યાં જ્યાં વેદના થતી હાય, ત્યાં ત્યાં લગભગ બધે કરવા. ૭૮
વિવરણ : ચરકે પણુ ચિકિત્સાસ્થાનના ત્રીજા અધ્યાયમાં આ સ્વૈદ્ય સબંધે આમ કહ્યું છે—માત્રા તથા કાલને જાણનાર વૈદ્ય, સનિપાતમાં જે જે ૧૩ પ્રકારના સ્વદેશને સ્વેદાધ્યાયમાં કા છે, તે તે બધાયે કરવા. ' ७७
નિપાતમાં કજ વધુ હેરાન કરે છે 'वायुना क्षिप्तो विष्टब्धः पार्श्वयोर्हृदि ।
कफो
લીથ પિત્તન થવદાયને નમ્ ।૭૮ ॥ સ‘નિપાતમાં વાયુએ જ માણસના બેય પડખામાં તથા હૃદયમાં કફને જ ફેક્યો હાય છે, તેથી એ કફ ત્યાં-એય પડખામાં તથા હૃદયમાં વિશેષે કરી સ્તબ્ધ કે સજ્જડ થા હાય છે અને તે જ કને પિત્તે ખરકઠારરૂપે કરી મૂક્યા હાય છે, તેથી એકઠાર કફ જ માણસને શલ્ય (મમ્ભાગા માં ખૂંપેલાં ખાણુ આદિની) જેવી પીડા કરે છે; ( જે શલ્યનું લક્ષણ આવું મળે છે—
સ. સા.