________________
રેવતીકલ્પ-અધ્યાય ?
૬૭૭ મૃતમતમત્વરિતા શિવ તત્ર પ્રાચિત્તિ. - હવે હે વૃદ્ધજીવક! જે સ્ત્રીમાં ક્ષત્રિય નિવૈન માજન બનાવતાં પતિ નાહ્ય જાતહારિણીએ પ્રવેશ કર્યો હોય કે વળગી Tહ નાતાતિof મવતિ, યા gવે ટા હોય તે ક્ષત્રિયા જાતહારિણીવાળી સ્ત્રી જ્યારે
હવે હે વૃદ્ધજીવક! આ ચાર પ્રકાર | પિતાના ઘેર આવે ત્યારે જે સ્ત્રી તેની સામે ની મનુષ્ય-સ્ત્રીઓમાં પ્રવેશ કરીને જાત- | ઊભી થાય છે; તેને વંદન કરે છે, તેની હારિણી, તે સ્ત્રીઓ દ્વારા બીજી સ્ત્રીમાં સાથે વ્યવહાર કરે છે, સંવાદ-વાતચીત પ્રવેશ કરે છે–બીજી સ્ત્રીને આ લોકમાં તે કરે છે, તેનો સ્પર્શ કરે છે, તેની સાથે વળગે છે. જેમ કે વર્ણ એટલે બ્રાહ્મણાદિ જમે છે, તેને સામેથી મારે છે, આક્રોશ ત્રણ વર્ણમાંના કોઈ એક વર્ણવાળી સ્ત્રીમાં, | કરે છે કે ગાળો દે છે અથવા તેની સમીપ વર્ષાન્તરા એટલે વર્ણસંકર જાતિની કઈ | સૂવે છે અને તેના ઋતુને, નમણને, વસ્ત્ર કે સ્ત્રીમાં લિંગિની-સાધ્વી આદિના વેષમાં રહેલી અલંકારને પગથી દાબે કે કરે છે, તો કઈ સ્ત્રીમાં તથા કાકી એટલે કે કોઈ એ ક્ષત્રિયા-જાતહારિણી તેને વળગે છે. કારીગરની સ્ત્રીમાં પ્રવેશ કરીને તેઓમાંની | હવે તેના પ્રતિકાર સંબંધે વૈદ્ય કહે છે કઈ દ્વારા જાતહારિણી બીજી સ્ત્રીમાં પ્રવેશ કે, તે ક્ષત્રિયા-જાતહારિણીવાળી સ્ત્રી જ્યારે કરે છે–કઈ બીજી સ્ત્રીને વળગે છે. હવે ઉપર | ઋતુમતી થઈ હોય ત્યારે પેલી સ્ત્રી તેની દર્શાવેલી તે ચારે સ્ત્રીઓનું અમે વ્યાખ્યાન | ઉપર જળનું સિંચન કરે, (ખાન-પાનકરીએ છીએ. જેમ કે હે વૃદ્ધજીવક! થી તૃપ્ત કરે) એ જ તેમાં પ્રાયશ્ચિત્ત બ્રાહ્મણીમાં પ્રવેશેલી અને તે દ્વારા પિતાને છે. વળી તે ક્ષત્રિયા જાતહારિણી પિતાના ઘેર આવેલી તે જાતહારિણીવાળી સ્ત્રીની | જ ભાગ વડે પેલી સ્ત્રીને પ્રજાવતી કરે છે; સામે જે સ્ત્રી ઊઠીને ઊભી થાય છે, તેની એમ જે સ્ત્રી જાણે છે તેને ક્ષત્રિયા જાતસામે વંદન કરે છે, સારી રીતે વ્યવહાર | હારિણી વળગતી નથી. હવે જ્યારે કોઈ કરે છે, તેની સાથે બોલે છે. વાતો કરે છે. | વૈિશ્ય સ્ત્રીમાં, કેઈ મહાશૂદ્રી સ્ત્રીમાં જાતતેનો સ્પર્શ કરે છે. તેની સાથે જમે છે. | હારિણીએ પ્રવેશ કર્યો હોય ત્યારે તે સ્ત્રી તેને મારે છે. ગાળો દે છે. તેની પાસે સવે | પોતાના ઘેર આવે ત્યારે જે કોઈ બીજી છે, તેના ઋતુધર્મને, નિર્માલ્યને, વસ્ત્રને કે | સ્ત્રી તેની સામે ઊઠી ઊભી થાય છે, તેને અલંકારને પગથી દબાવે છે, ત્યારે તે સામેથી વંદન કરે છે, તેની સાથે વ્યવહાર બ્રાહ્મણીમાં પ્રવેશેલી જાતહારિણી તેને | કરે છે, સંવાદ કે વાતચીત કરે છે, તેનો વળગે છે, એમ તે બ્રાહ્મણી જાતહારિણી| સ્પર્શ કરે છે, તેની સાથે જમે છે, તેને મારે સમજાય છે. હવે તેના સંબંધે વૈદ્યો આમ છે, તેને ગાળો દે છે કે તેની સમીપે સૂવે કહે છે કે એ જ બ્રાહ્મણી-જાતહારિણી જેને છે અથવા તેનાં ઋતુનિર્માલ્ય, વસ્ત્ર કે અલં. વળગી હોય તે સ્ત્રી જ્યારે ઋતુમતી થઈ કારને પગથી દબાવે છે, ત્યારે તે વૈશ્ય જાતહોય ત્યારે તેને જલસિંચન કરે (ખાન-પાન હારિણી કે શુદ્ર અથવા મહાશૂદ્ર જાતહારિણી આદિથી તૃપ્ત કરે તે જ તેનું પ્રાયશ્ચિત્ત | તેને વળગે છે. હવે તે સામેનું જે પ્રાયશ્ચિત્ત છે. વળી તે બ્રાહ્મણી-જાતહારિણી પિતાના છે, તેને વિદ્યો આમ કહે છે કે, એ વિઠ્યા, જ ભાગ વડે પેલી સ્ત્રીને પ્રજાવાળી કરે છે, શુદ્રા કે મહાદ્રા જાતહારિણીવાળી જ્યારે જે સ્ત્રી એમ જાણે છે તેને બ્રાહ્મણ-જાત- ઋતુમતી થાય ત્યારે પેલી સ્ત્રી તેના ' હારિણી વળગતી નથી.
| પર જળથી સિંચન કરે એ જ તેમાં પ્રાય