________________
૭૧૬
કાશ્યપ સંહિતા-સિદ્ધિસ્થાન ઉપર્યુક્ત કારણે થયેલ અગ્નિનાશથી અનેક પ્રકારના બીજા પણ રોગોને ઉપજાવે અનેક રોગો થાય
છે અને એ રીતે એ માણસને તે હેરાન तस्योपहतकायाग्नेः पूर्ववत् पिबतोऽश्नतः। | કર્યા કરે છે. कफीभवति भूयिष्ठं यदादत्ते चतुर्विधम् ॥५०॥ અથવા એમ ઉપર દર્શાવેલા મિથ્યા तं कर्फ वायुरादाय स्रोतांस्यस्य विधावति ।। અપચાર કર્યાને કારણે તે માણસની પ્રકૃતિનો तस्य स्रोतांसि सर्वाणि सूक्ष्माणि च महान्ति च ॥ વિપર્યાસ કે ફેરફાર થવાથી કે તે વિપર્યાસ पूरयित्वा पिधायास्ते संरुद्धः पवनस्ततः। પામેલી પ્રકૃતિના કે સ્વભાવના કારણે જેમાં પિત્ત કોપાલ્યા તવ પિત્ત મત્તેતિH Iકરા જેમ તે તે મોટા મોટા રોગો ઉત્પન્ન થઈને सर्वतः श्लेष्मणा रुद्धमन्योन्यमिथुनाश्रयात् ।। વધુ પ્રમાણમાં બળવાન થતા જાય છે, તેમ જ્યાં દામહર્ષિ પર્વમેવું વિવૃદિHIકરૂ | તેમ એક દષના કે બે બે દોષના ઉત્કૃષ્ટ બલા
નાનાસાન મનિષા | ધરાવતા હીન, મધ્ય અને અધિક દોષવાળા કરે વિપક્ષ પ્રત્યા વા પ્રવૃત્તિ પછા, પણ રેગોને તે તે દોષો જ ઉત્પન્ન કરે કથા ઘોરવં વા પ્રદાન જાથા ! છે; પરંતુ એ ત્રણે દોષો જે કૂટસ્થ હોય सथैकद्वयुद्धलानाहु नमध्याधिकानपि ॥५५॥
કે સમાન અવસ્થામાં રહ્યા હોય તો એ कूटस्थे तु समैर्दोषैर्जायते कूटपाकलः।
સમના કારણે “ફૂટપાકલ” નામને
સંનિપાતજવર ઉત્પન્ન થાય છે. એમ ઉપર एवमेते विनिर्देश्याः सन्निपातास्त्रयोदश ॥५६॥
દર્શાવેલ ભેદથી ૧૩ પ્રકારના જે સંનિપાત એમ ઉપર દર્શાવેલ વાયુપ્રકોપથી જઠરના અગ્નિને નાશ થયો હોય અથવા જઠરાગ્નિ
થાય છે, તેઓને વૈદ્યો વિશેષ સ્વરૂપે મંદ થયો હોય, છતાં તે માણસ, પહેલાંની
નામવાર દર્શાવી શકે છે. ૫૦- પદ જેમ જ ખોરાક તથા જલપાન કર્યા જ કરે,
વિવરણ: “અષ્ટાંગહૃદય' ગ્રંથના કર્તા વાગભટે
તે ગ્રંથના સત્રસ્થાનના ૧૨મા અધ્યાયમાં ઉપર્યુક્ત ત્યારે તે ખોરાક અથવા જે કંઈ ચારે પ્રકારનો આહાર તે ગ્રહણ કરે છે, તે બધે યે લગભગ
૧૩ સંનિપાતો આ એક શ્લોકથી દર્શાવ્યા છે; જેમ
કે, ૧૩ સંનિપાતે જે થાય છે, તેમાં તરત જ કફરૂપે થઈ જાય છે; પછી તે કફને
એક તે
ત્રણે દોષોની સમાન અવસ્થાથી થાય છે અને બે બે ગ્રહણ કરી પેલો વિકૃત થયેલો વાયુ, એ
દેષમાં એક એકના અતિશય કે અધિકપણાથી તે માણસના સ્ત્રોમાં વિશેષે કરી દેડ્યા કરે
છ સંનિપાતો થાય છે પણ ત્રણે દોષોની સમાન છે અને પછી તે તે બધાંચે સૂક્ષ્મ તથા મોટાં
અધિકતા થવાથી તે એક અને એક એક દોષના બધાંયે તેને તે વાયુ ભરી દઈ ઢાંકી દે
તારતમ્ય ઓછા-વધતા થવાની કલ્પના કરવાથી બીજા છે; ત્યારે તે વાયુ તે તે સ્રોતમાં સારી રીતે
૬ પ્રકારે થાય છે; એવી રીતે ૧૩ સંનપાત જે કાયેલો બની ભરાઈ રહે છે અને પછી તે વાયુ
થાય છે, તેઓને આમ અલગ અલગ ગણાવી તે માણસના પિત્તને કપાવે છે-વિકૃત બનાવે
શકાય કે-દિ-ઉબણ એટલે કે બે બે દેશના છે, એમ તે વાયુએ વિકૃત બનાવી પ્રેરણા | ઓછા-વત્તા પ્રમાણથી વાતવૃદ્ધ અને પિત્તકફ કરેલું તે પિત્ત, પાસ કફથી રૂંધાયેલું -આવૃદ્ધ-એ પહેલો ભેદ, બીજે ભેદ–પિત્તવૃદ્ધ બની અન્યનો યુગલરૂપે આશ્રય કરીને અને વાત-કફ અતિવૃ; તેમ જ ત્રીજો ભેદ-કફવૃદ્ધ એટલે કે કફ સાથે મળી ગયેલું તે પિત્ત અને વાતપિત્ત અતિવૃદ્ધ-એમ ત્રણ ગણ્યા પછી તે માણસના શરીરમાં જવરને, હલાસ- | આમ એકોબણ –એટલે કે એક દોષની અધિકતામેળ-ઉબકાને, અરુચિને થઈ સાંધાઓના | વાળા આવા ત્રણ સંનિપાત આમ જાણવા; ભેદ–ત્રોડને, વિસૂચિકા-ચૅક-કોલેરાને તથા | જેમ કે વાત-પિત્ત-વૃદ્ધ અને કફ-અતિવૃદ્ધ એક;