________________
શતપુષ્પા-શતાવરીક૯૫–અધ્યાય ?
૬૫૯
રોગનું લક્ષણ બીજા આયુર્વેદગ્રન્થમાં આમ કહ્યું | કશ્યપ ભગવાનને પ્રત્યુત્તર છે કે- જેના નેત્રની નીચેના ભાગમાં કે ઉપરના ફુતિ પૃg a શિષ્ય વિરેન પ્રજ્ઞાપતિઃ | ભાગમાં “પટેલ” નામને રોગ થાય છે, તેનાં બેય રાતપુturશતાવથ ગોવાર ગુજાર્મંતઃ + કા નેત્રને તે રોગ એકદમ રોકી દે છે.”
એમ શિષ્ય વૃદ્ધજીવકે પૂછયું હતું કાચ” નામને જે નેત્રરોગ થાય છે તેને જ ત્યારે પ્રજાપતિ ભગવાન કશ્યપે ગુણ તથા “મોતિયાનો રોગ કહે છે; જેમ કે નેત્રને જે દોષ કર્મની દષ્ટિએ શત પુષ્પા-વરિયાળી અથવા ત્રીજા પડલમાં પ્રાપ્ત થયું હોય, તેને “કાચરોગ’ | સુવા તથા શતાવરીના કપે, તે વૃદ્ધજીવકને કહે છે. તેનું લક્ષણ વાગભટે ઉત્તરસ્થાનના ૧૨ મા | આમ કહ્યા હતા. ૪ અધ્યાયમાં આમ કહ્યું છે-“પ્રણોતિ વાવતાં હોવે શતપુષ્પા-વરિયાળી અથવા સુવાના ગુણ तृतीयपटलाश्रिते। तेनोर्ध्वमीक्षते नाधस्तनुचैलावृतोप- मधुरा बृंहणी बल्या पुष्टिवर्णाग्निवर्धनी। मम् ॥ यथावणे च रज्येत दृष्टिहीयेत च क्रमात् । ऋतुप्रवर्तनी धन्या योनिशुक्रविशोधनी ॥५॥ નેત્રને દોષ જ્યારે ત્રીજા પડલને આશ્રિત બને | ૩UTT વાતારામની મા પાપનારાના ત્યારે એ દેષ મતિયાપણાને પામી જાય છે, તેથી પુત્રનવા વીર્યવાન રતપુHI નિતા દા માણસ ઊંચે જોઈ શકે છે, પણ નીચે જોઈ શકતો | વરિયાળી–સુવા મધુર હાઈ પુષ્ટ કરનાર, નથી; અને જાણે કે કઈ વસ્તુ બારીક વસ્ત્રથી બલવર્ધક, પુષ્ટિ તથા શરીરના વર્ણને અને કાયેલી હોય તેવી તે વસ્તુને ખૂબ ઝાંખી જુએ અગ્નિને વધારનાર, સ્ત્રીના આર્તવને (નિયમ છે; તેમ જ એ કાચ કે મોતિયો જેવા રંગના થાય | મિત) કે ચાલુ રાખનાર, શ્રેષ્ઠ, યોનિને તથા તેવા રંગથી માણસની દષ્ટિ રંગાઈ જાય છે અને વીર્યને વિશુદ્ધ કરનાર, ગરમ હાઈ વાયુનું અનુક્રમે જેવાની શક્તિ પણ ઓછી થઈ જાય છે.”
પ્રશમન કરનાર, મંગલકારક હોઈ પાપોને પરંતુ એ દોષ નેત્રના ચોથા પડલમાં પહોંચી જાય
નાશ કરનાર, પુત્રોને આપનાર તથા વીર્ય ત્યારે તેને “તિમિરરોગ” કહે છે. ૩૭–૪૦
બનાવનાર છે એમ જણાવ્યું છે. ૫,૬, ઇતિશ્રી કાશ્યપ સંહિતામાં કલ્પસ્થાન વિષે “ષટકલ્પ”
શતાવરીના ગુણે નામનો અધ્યાય ૪ થે સમાપ્ત
शीता कषायमधुरा स्निग्धा वृष्या रसायनी । શતપુષ્પા-શતાવરીકલ્પ
वातपित्तविबन्धनी वर्णीजोबलवर्धनी ॥७॥ અધ્યાય (?)
स्मृतिमेधामतिकरी पथ्या पुष्पप्रजाकरी। अथातः शतपुष्पा(शता)वरीकल्पं व्याख्यास्यामः॥ भूतकल्मषशापघ्नी शतवीर्या शतावरी ॥८॥ इति ह माह भगवान् कश्यपः ॥२॥
શતાવરી શીતળ, તૂરા રસની સાથે હવે અહીંથી શતપુષ્પા–વરિયાળી, સુવા | મધુર, સિનગ્ધ હાઈ વીર્યવર્ધક અને રસાયની તથા શતાવરીના કલ્પનું અમે વ્યાખ્યાન છે. તે બધાયે રસના આશ્રયસ્થાનરૂપ, વાયુનો કરીશું, એમ ભગવાન કશ્યપે જ કહ્યું હતું. ૧,૨ તથા કબજિયાતનો નાશ કરનાર, શરીરના વૃદ્ધજીવકને પ્રશ્ન
વર્ણને, ઓજસને તથા બળને વિશેષ વધાशतपुष्पाशतावयौँ रसवीर्यविपाकतः। રનાર છે; મનની મરણશક્તિને, બુદ્ધિથો તથ્ય માવજ્તુમિચ્છામિ તત્ત્વતઃ II રૂ | | ની “મેધા’ નામની ધારણશક્તિને તથા ' હે ભગવન્! હવે હું રસ, વીર્ય, વિપાક | જ્ઞાનશક્તિને કરનાર હિતકારી હોઈ સ્ત્રીના તથા પ્રયોગની દષ્ટિએ “શત પુષ્પા-વરિયાળી | પુછ્યું કે માસિક ધર્મને તથા પ્રજા–સંતતિને અથવા સુવા તથા શતાવરીના સંબંધે | કરનાર; ભૂતાન, પાપને તથા શાપનો નાશ તવણી પર સાંકળવા ઈચ્છું છું. ૩ | કરનાર અને સેંકડો સામર્થ્યથી યુક્ત છે. ૭,૮