________________
રેવતીકલ્પ–અધ્યાય ?
૬૫
m
અગ્નિ, માતરિશ્વા, પ્રભાસ અને પ્રત્યૂષ-એ નામે સાત વસુએ પહેલાં હતા, તેઓમાં આઠમાં ‘ધ્રુવ ’ નામના વસુ કાતિ કેય થયા હતા; એમ જે માણસ જાણે છે, તે આ લેકમાં ‘ધ્રુવ ’–કાઈથી ન ડગે તેવા થાય છે. વળી અજ, એકપાદ, અહિઘ્ન, હર, વૈશ્વાનર, બહુરૂપ, ત્ર્યંબક, વિશ્વરૂપ, સ્થાણુ, અને શિવ એ નામે દશ રુદ્રો પહેલાં હતા, તેમાં કાર્તિકેય શંકર’ નામે અગિયારમા રુદ્ર થયા હતા.’ એમ જે માણસ જાણે છે તે આ લેકમાં ‘શંકર' એટલે સતુ' કલ્યાણ કરનાર થાય છે; તે જ પ્રમાણે ઇંદ્ર, ભગ, પૂષા, અ મા, મિત્રાવરુણ, ધાતા, વિવસ્વાન, અંશ, ભાસ્કર, ત્વષ્ટા અને વિષ્ણુ-એમ ખાર આદિત્યા પહેલાં હતા; તેઓમાં કાર્તિ કેય, ૮ અર્હસ્પતિ’ નામના ૧૩મા આદિત્ય થયા હું; એ જ અહસ્પતિ નામના ૧૩મા આદિત્યના ‘અધિક માસ ’ નામના ૧૩ મે મહિના અધિક તરીકે દરેક ત્રીજા વર્ષે ' આવે છે. એમ જે માણસ જાણે છે, તે આલાકમાં બધા કરતાં અધિક પ્રતાપી થાય છે. અને બધી પીડાથી મુક્ત થાય છે. અને તે જ કારણે એ કાર્તિકેય પણ બધા લેકમાં, બધા છંદ કે વેદોમાં તથા બધા દેવામાં રાજા અને અધતિ છે, એમ કહેવાય છે; માટે તસ્મૈ નમો નમઃ તે કાતિ કૅયને નમસ્કાર હૈ, નમસ્કાર હો’ એમ ઉચ્ચારીને જ માણસે ખધાં કાર્યની શરૂઆત કરવી, જેથી તેનાં એ બધાં કાર્યા સફળ થાય છે. એમ જે જાણે છે, તે માણસ પણ આ લેાકમાં બધાં કાર્યમાં સફળ થાય છે. ૬
કાર્તિકેયે રેવતીને માકલી દેવસેનાને બચાવી
સમૈથુ છજ્જતુલનુ ફેવતાનુ સ્વરો રાઝાડવિાંતરિન્યુયતે । તસ્મૈ નમો નમ હ્યુવા સોનાના મેત, લિન્તિ, ય ણં વેર્ ॥૬॥
એમ તે દેવા તથા અસુરાને કાળે ખાવા માંડ્યા હતા, ત્યારે તે પ્રજાપતિ ના શરણે ગયા હતા, તેથી એ પ્રજાપતિએ તેએને અમૃત મેળવવા કહ્યું હતું; પછી તેઓએ અમૃત મથ્યુ હતું; એમ તે અમૃત ઉત્પન્ન થયું હતું; તે વેળા તેઓએ આ અમૃતને સૌની પહેલાં કાણુ ખાશે ? એમ અન્યાન્ય કહ્યું હતું અને પછી તે અમૃતને દેવા જ ખાઈ ગયા હતા, તેથી દેવા અજર અને અમર થયા છે, એમ દેવાએ તે અમૃત વડે ક્ષુધાને તથા કાળને પણ મટાડ્યાં હતાં-પેાતાનાથી દૂર કર્યાં હતાં; એમ તે કાળને દેવાએ હાંકી કાઢ્યો, તેથી આ ભૂત-પ્રાણીઓને તે ગ્રહણ કરે છે; પછી અસુરા તે દેવાની સામે ધસી ગયા હતા, તેથી તે દેવા અને અસુરે સામસામા યુદ્ધ કરવા લાગ્યા પછી દીર્ઘજિદ્દી' નામની એક પ્રસિદ્ધ અસુરકન્યાએ દેવાની સેનાના સહાર કરવા માંડ્યો તે જોઈ એ દવે એ દ્ર-કાર્તિકેયને આમ કહ્યું ‘આદ્રી જિહવી અસુરકન્યા મમારા સૈન્યના નાશ કરી રહી છે, માટે તમે તેને શિક્ષા કરે.' તે સાંભળી એ કાર્તિકેયે દેવાને આમ કહ્યું કે, 'તમે મને વરદાન આપે’ ત્યારે તે દેવાએ ‘ૐ કૃતિ’–મહુ સારું એમ કહ્યું. પછી તે કાર્તિકેયે એ દેવા પ્રત્યે આમ વરદાન માગ્યાં કે, ‘હું વસુઓમાં એક વસ થા, રુદ્રોમાં એક રુદ્ર થાઉં અને આદિત્યામાં એક આદિત્ય
6
થાઉં,’ પછી દેવાએ ‘ૐ તિ’–ભલે તેમ થાએ' એમ કહ્યુ', તેથી એ કાર્તિકેય એ પ્રમાણે થયા એટલે કે વસુએમાં, દ્રોમાં તથા આદિત્યામાં પોતે એક એક થયા.
अथ स दीर्घजिह्वयै रेवतीमेव प्राहिणोत् । सा शाला की भूत्वाऽसुरसेनामभ्यवर्तत । अथो ટીનિન્દ્રામેવાથ્રેડમક્ષયત્ તાં ત્યા રાજુ,નિમૂવા
તેમાંના વસુએ આ નામે પ્રસિદ્ધ છે–સામધર, | સોલ્હાસવિદ્યુત્સાઽમવર્ષા સર્વદળવળી