________________
ધાત્રી-ચિકિત્સિત-અધ્યાય ૧૮ મા
માલચિકિત્સક દુ:ખી હાય भिषक्कौमारभृत्यस्तैः कारणैर्नित्यदुःखितः । તુાં અતિ હતે યુલન્ સાધારળ: ક્રિયાઃ |પુર
ઉપર દર્શાવેલ કારણેાને લીધે ખાલચિકિત્સા કરનાર વૈદ્ય કાયમી દુઃખી હોય છે, તેથી જ સાધારણ ક્રિયાઓને કર્યા કરતા એ વૈદ્ય, કાઈ દુષ્કર કમ પણ કરે છે; કેમ કે ગર્ભ સહિત વતી ગભિ· ણીની તેમ જ પુત્ર સહિત એવી ધાત્રીની નિર્દોષ ચિકિત્સા જાણવી મુશ્કેલ હાય છે; તેથી જ તે વદ્ય કાઈ વેળા દુષ્કર કમ પણ કરી બેસે છે અને તેથી તે કાયમી દુ:ખી હાય છે. પર
લેશેાને પણ સહે છે; વળી તે ધાવ-માતાએ આશાથી, સ્નેહથી, કૃપાથી અને ધના કારણે પણ પોતાના પુત્રનું રક્ષણ કરવા માટે દુઃખાને સહન કરે છે; તેમ જ એ કારણે સવ તે ધાત્રી, આ લેાકમાં માનિની પશુ કહેવાય છે. ૫૩-૫૫
૫૭૩
A
બાળકના દુ:ખનું વારણ ધાત્રીને અધીન
અધિત પી તે દુલેર્વપિ તત્ સ્વયમ્। तस्माच्च धात्री सततं शुभचेष्टाऽशनस्थितिः । માતા મર્યાત પુત્રાનાં મુદ્દે પુત્રદ્ધાનિ ચા
ખાળક પણ ગર્ભથી માંડી દુઃખા વડે અધિક પીડાય છે; કારણ કે તે પાતે તા કાઈ પણ પ્રકારે દુઃખ દૂર કરવાના ઉપાય કરી જ શકતા નથી; એ કારણે ધાત્રી–
ધાત્રી પણ કાયમ દુ:ખી હૈાય છે મિળ્યા; સદ્ નર્મળ ધાગ્યાઃ સદ્દ ઘુ(તેન =) । માતાએ ઉત્તમ ચેષ્ટાઓ-વના તથા યોગ્ય
... I
ખારાક પર રહીને ખાળકનું રક્ષણ કર્યો કરવું જોઈ એ. જેથી એ ધાત્રી અનેક પુત્રાની માતા થાય છે અને પુત્રાનાં લેાને પણ ભાગવે છે. ૫૬
•જ્ઞાતુમરૂષમ્ |
धात्री पुत्रशरीरार्थे स्वशरीरोपशोषणम् ॥ ५३॥ સ્નેહાર્ પ્રામોતિ સુદૂન દેશાંધાયાન સુર્ારળાન आशा स्नेहकृपाधर्माद्रक्षणार्थं च मातरः ॥ ५४ ॥ सहन्ते सर्वदुःखान मानिनी चात्र कीर्त्यते । गर्भात् प्रभृति बालोऽपि - ............ ી પ ી
ધાત્રી–માતા, પેાતાના બાળકના શરીર | કહ્યું છે. પછ માટે સ્નેહથી પેાતાના શરીરનુશાષણ | ઇતિશ્રી કાશ્યપસંહિતામાં ‘ધાત્રી-ચિકિત્સિત ’ નામના કર્યા કરે છે અને ખીજા પણ ઘણા જ
અધ્યાય ૧૮ મે સમાસ
इति ह स्माह भगवान् कश्यपः ॥ ५७ ॥ એમ ભગવાન કશ્યપે જ
ચિકિત્સિતસ્થાન સમાપ્ત
ખરેખર