________________
ત્રિલક્ષણા ાસદ્ધિ-અધ્યાય ૨ જો
www
માં આ સંબધે આમ કહ્યું છે કે-બાવાતમૂર્ખस्थान् दोषान् पक्वाशये स्थितः । वीर्येण बस्तिरादत्ते સ્વઘોડો મૂરસાનિવ ||−પકવાશયમાં રહેલી અથવા ત્યાં સુધી પહેાંચેલી અસ્તિ, પગના તળિયા સુધી (નીચે ) અને ( ઉપર ) છેક માથામાં રહેલા દોષાને પોતાના સામર્થ્યથી ગ્રહણ કરી ખેંચી લે છે; જેમ આકાશમાં રહેલે। સૂ જમીનમાં રહેલા રસાતે ( પોતાનાં કિરણેા દ્વારા ) ગ્રહણ કરી-ખે ંચી લે છે તેમ. ' આ જ અભિપ્રાય સુશ્રૃતે પણ ચિકિત્સા
સ્થાનના ૩૫ મા અધ્યાયમાં જણાવ્યા છે. ૩૫ મસ્તિકમ –ફલ-નિરૂપણ
...... 11
वर्णतेजोबलकर मायुष्यं शुक्रवर्धनम् । योनिप्रसादनं धन्यं वन्ध्यानामपि पुत्रदम् ॥३६॥ बस्तिकर्म (कृतं) काले बालानाममृतोपमम् । યાતિષ્ઠાન વાતસંઘુ( થ્રાન્ )..... हबीजं सर्व बस्तिरपोहति ॥ ३७ ચેાગ્ય સમયે કરવામાં આવેલ મસ્તિકમ લેાકેાના વને, તેજને તથા બળને કરે છે; આયુષ્યને વધારે છે, વીય ને વધારે છે, ચાનિને પ્રસન્ન-સ્વચ્છ કરે છે; ધન્ય અથવા ધન માટે હિતકારી છે–વૈદ્યને ધન અપાય છે; અને વાંઝણી સ્ત્રીઓને પશુ પુત્ર–સ'તતિ આપે છે. વળી તે મસ્તિકમ બાળકાને તેા અમૃત જેવું હિતકારી થાય છે, તેમ જ વાતદોષપ્રધાન અને વાયુના સબ ધવાળા બધાય રાગેાને તેમ જ રાગના સમૂહનાં સર્વ ખીજ એટલે કે હરકેાઈ રાગનાં મૂળને જ નાશ કરે છે. ૩૬,૩૭
આવી વ્યક્તિઓને બસ્તિ અમૃત તુલ્ય છે यासां च गर्भाः सन्ते जाता वा न दृढाः सुताः । सुकुमार्यश्च या नार्यः सुभगा नित्यमैथुनाः ॥३८ बहुत्रीका ये बाला ईश्वराणामयौवनाः । સંક્ષયન્તેઽતિજ્ઞ ાઢા થૈ ............. | તેમાં પ્રાપ્તમમ્રુતં યથા રૂા इति ह स्माह भगवान् कश्यपः ॥ ४० ॥
|
જે સ્ત્રીઓને ગર્ભ સ્રાવ થઈ જતા હાય અથવા જે સ્ત્રાએનાં બાળકે જન્મ્યા પછી પણ મજબૂત થતાં ન હેાય, જે સ્ત્રીએ
૫૮૧
અતિશય કામળ હાય અને કાયમ મથુનકમમાં આસક્ત રહેતી હોય; વળી જે પુરુષાને ઘણી સ્ત્રીએ હાય અને પોતે નાની ઉમરના હાય, તેમ જ જે ધનવાન લેાકેાનાં સંતાના યૌવનથી રહિત હોય તેવી ઘણી સ્ત્રીઓથી યુક્ત હાઈ ઘણા જ સ્ત્રીસંગ કરવાથી ખૂખ ક્ષીણ થઈ ગયાં હાય, તે બધાંને ખસ્તિ ખરેખર ઉત્તમ અમૃત જેવી ગુણકારક થાય છે. એમ ભગવાન કશ્યપે
કહ્યું હતું. ૩૮-૪૦
ઇતિ શ્રી કાÄપસહિતામાં સિદ્ધિસ્થાન વિષે ‘રાજપુત્રીચા સિદ્ધિ' નામનેા અધ્યાય ૧લા સમાપ્ત
ત્રિલક્ષણા સિદ્ધિઃ અધ્યાય ૨ જો अथातस्त्रिलक्षणां सिद्धिं व्याख्यास्यामः ॥ १॥ इति ह स्माह भगवान् कश्यपः ॥ २ ॥
હવે અહીંથી ત્રણ લક્ષણેાથી યુક્ત એવી સિદ્ધિનું અમે વ્યાખ્યાન કરીશું, એમ ભગવાન કશ્યપે જ ખરેખર કહ્યુ હતું. ૧,૨ પંચકર્મામાં ત્રણ લક્ષણા જોવાની જરૂર त्रिविधं लक्षणं पश्येनृणां पञ्चसु कर्मसु । તુ .....
॥ ૩ ॥
માણસાને કરાવાતા પચકમ પ્રયાગવમન, વિરેચન, આસ્થાપન, અનુવાસન તથા શિરાવિરેચનમાં વૈદ્ય ત્રણ પ્રકારનાં લક્ષણેા દુર્મીંગ કે અયાગ, અતિયાગ તથા સમ્યગ્ચાગ અવશ્ય જોવાં જોઈ એ. ૩
સમ્યગ્યેાગ યુક્ત પંચકનાં ફળ ...... પષ્કૃિતઃ । शरीरयात्रां कायानि शक्तिं वर्ण बलं स्वरम् ॥४ दोषांश्च विकृतान् दृष्ट्वा यथादोषं विशोधयेत् । सर्वदोषाः प्रशाम्यन्ति बलमायुर्वपूर्वयः ॥ ५ ॥ અગ્નિઃ પ્રજ્ઞાર્થી
... I ॥ ૬ ॥
જે પંડિત પુરુષ પેાતાના શારીર ઢાષાને વિકાર પામેલા જોઈને સમ્યક પ્રકારે પંચકમાં પ્રયાગનુ સેવન કરે છે તે પેાતાનાં શરીરની યાત્રાને, શરીરના જઠરાગ્નિને, શક્તિને, વને, મળને, સ્વરને વિશુદ્ધ કરી શકે