SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિલક્ષણા ાસદ્ધિ-અધ્યાય ૨ જો www માં આ સંબધે આમ કહ્યું છે કે-બાવાતમૂર્ખस्थान् दोषान् पक्वाशये स्थितः । वीर्येण बस्तिरादत्ते સ્વઘોડો મૂરસાનિવ ||−પકવાશયમાં રહેલી અથવા ત્યાં સુધી પહેાંચેલી અસ્તિ, પગના તળિયા સુધી (નીચે ) અને ( ઉપર ) છેક માથામાં રહેલા દોષાને પોતાના સામર્થ્યથી ગ્રહણ કરી ખેંચી લે છે; જેમ આકાશમાં રહેલે। સૂ જમીનમાં રહેલા રસાતે ( પોતાનાં કિરણેા દ્વારા ) ગ્રહણ કરી-ખે ંચી લે છે તેમ. ' આ જ અભિપ્રાય સુશ્રૃતે પણ ચિકિત્સા સ્થાનના ૩૫ મા અધ્યાયમાં જણાવ્યા છે. ૩૫ મસ્તિકમ –ફલ-નિરૂપણ ...... 11 वर्णतेजोबलकर मायुष्यं शुक्रवर्धनम् । योनिप्रसादनं धन्यं वन्ध्यानामपि पुत्रदम् ॥३६॥ बस्तिकर्म (कृतं) काले बालानाममृतोपमम् । યાતિષ્ઠાન વાતસંઘુ( થ્રાન્ )..... हबीजं सर्व बस्तिरपोहति ॥ ३७ ચેાગ્ય સમયે કરવામાં આવેલ મસ્તિકમ લેાકેાના વને, તેજને તથા બળને કરે છે; આયુષ્યને વધારે છે, વીય ને વધારે છે, ચાનિને પ્રસન્ન-સ્વચ્છ કરે છે; ધન્ય અથવા ધન માટે હિતકારી છે–વૈદ્યને ધન અપાય છે; અને વાંઝણી સ્ત્રીઓને પશુ પુત્ર–સ'તતિ આપે છે. વળી તે મસ્તિકમ બાળકાને તેા અમૃત જેવું હિતકારી થાય છે, તેમ જ વાતદોષપ્રધાન અને વાયુના સબ ધવાળા બધાય રાગેાને તેમ જ રાગના સમૂહનાં સર્વ ખીજ એટલે કે હરકેાઈ રાગનાં મૂળને જ નાશ કરે છે. ૩૬,૩૭ આવી વ્યક્તિઓને બસ્તિ અમૃત તુલ્ય છે यासां च गर्भाः सन्ते जाता वा न दृढाः सुताः । सुकुमार्यश्च या नार्यः सुभगा नित्यमैथुनाः ॥३८ बहुत्रीका ये बाला ईश्वराणामयौवनाः । સંક્ષયન્તેઽતિજ્ઞ ાઢા થૈ ............. | તેમાં પ્રાપ્તમમ્રુતં યથા રૂા इति ह स्माह भगवान् कश्यपः ॥ ४० ॥ | જે સ્ત્રીઓને ગર્ભ સ્રાવ થઈ જતા હાય અથવા જે સ્ત્રાએનાં બાળકે જન્મ્યા પછી પણ મજબૂત થતાં ન હેાય, જે સ્ત્રીએ ૫૮૧ અતિશય કામળ હાય અને કાયમ મથુનકમમાં આસક્ત રહેતી હોય; વળી જે પુરુષાને ઘણી સ્ત્રીએ હાય અને પોતે નાની ઉમરના હાય, તેમ જ જે ધનવાન લેાકેાનાં સંતાના યૌવનથી રહિત હોય તેવી ઘણી સ્ત્રીઓથી યુક્ત હાઈ ઘણા જ સ્ત્રીસંગ કરવાથી ખૂખ ક્ષીણ થઈ ગયાં હાય, તે બધાંને ખસ્તિ ખરેખર ઉત્તમ અમૃત જેવી ગુણકારક થાય છે. એમ ભગવાન કશ્યપે કહ્યું હતું. ૩૮-૪૦ ઇતિ શ્રી કાÄપસહિતામાં સિદ્ધિસ્થાન વિષે ‘રાજપુત્રીચા સિદ્ધિ' નામનેા અધ્યાય ૧લા સમાપ્ત ત્રિલક્ષણા સિદ્ધિઃ અધ્યાય ૨ જો अथातस्त्रिलक्षणां सिद्धिं व्याख्यास्यामः ॥ १॥ इति ह स्माह भगवान् कश्यपः ॥ २ ॥ હવે અહીંથી ત્રણ લક્ષણેાથી યુક્ત એવી સિદ્ધિનું અમે વ્યાખ્યાન કરીશું, એમ ભગવાન કશ્યપે જ ખરેખર કહ્યુ હતું. ૧,૨ પંચકર્મામાં ત્રણ લક્ષણા જોવાની જરૂર त्रिविधं लक्षणं पश्येनृणां पञ्चसु कर्मसु । તુ ..... ॥ ૩ ॥ માણસાને કરાવાતા પચકમ પ્રયાગવમન, વિરેચન, આસ્થાપન, અનુવાસન તથા શિરાવિરેચનમાં વૈદ્ય ત્રણ પ્રકારનાં લક્ષણેા દુર્મીંગ કે અયાગ, અતિયાગ તથા સમ્યગ્ચાગ અવશ્ય જોવાં જોઈ એ. ૩ સમ્યગ્યેાગ યુક્ત પંચકનાં ફળ ...... પષ્કૃિતઃ । शरीरयात्रां कायानि शक्तिं वर्ण बलं स्वरम् ॥४ दोषांश्च विकृतान् दृष्ट्वा यथादोषं विशोधयेत् । सर्वदोषाः प्रशाम्यन्ति बलमायुर्वपूर्वयः ॥ ५ ॥ અગ્નિઃ પ્રજ્ઞાર્થી ... I ॥ ૬ ॥ જે પંડિત પુરુષ પેાતાના શારીર ઢાષાને વિકાર પામેલા જોઈને સમ્યક પ્રકારે પંચકમાં પ્રયાગનુ સેવન કરે છે તે પેાતાનાં શરીરની યાત્રાને, શરીરના જઠરાગ્નિને, શક્તિને, વને, મળને, સ્વરને વિશુદ્ધ કરી શકે
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy