________________
૩૫૮
કાશ્યપ સંહિતા-સૂત્રસ્થાન
અને ગેળ સાંધાઓવાળા હોય છે. વળી તે મજજા- અહીં કહ્યાં છે. ચરકે આડ સારોનાં જુદાં જુદાં સારવાળા પુરુષો લાંબા આયુષવાળા, બળવાન લક્ષણો કહ્યા પછી એ આઠે સારો જેઓમાં, શાસ્ત્રજ્ઞાન તથા અનુભવજ્ઞાનથી યુક્ત અને સન્માન | એકીસાથે રહેલ હોય તેવા પુરુષોનાં લક્ષણે પામનારા હોય છે” એમ ત્યાં મજ્જાસારવાળા પુરુષોનાં પણ ચરકે વિમાનસ્થાનના ૮મા અધ્યાયમાં આમ લક્ષણો બતાવ્યા પછી ચરક ત્યાં જ વિમાનરથાનના ' કહ્યાં છે: “તત્ર સર્વેઃ સારૈતા: પુરુષ મવા૮ મા અધ્યાયમાં શુકસારવાળા પુરુષોનાં લક્ષણે તિરાડ પર યુil: ફેસ સરખેવારમતિ આમ કહે છે: “સખ્યા: સૌપ્રેક્ષિાશ્ર ક્ષીરપૂળ- जातप्रत्ययाः कल्याणाभिनिवेशिनः स्थिरसमाहितशरीराः लोचना इव प्रहर्षबहुलाः स्निग्धवृत्तसारसमसंहतशिखरि- सुसमाहितगतयः सानुनादस्निग्धगम्भीरमहास्वराः दशनाः प्रसन्नस्निग्धवणस्वराभ्राजिष्णवो महास्फिचश्च सुखैश्वर्यवित्तोपभोगसम्मानभाजो मन्दजरसो मन्दशुक्रसाराः, ते स्त्रीप्रिया; प्रियोपभोगा बलवन्तः विकाराः प्रायस्तुल्यगुणविस्तीर्णापत्याश्चिरजीविनश्च સુવાવરોથવિત્તસમ્માના રથમાગશ્ચ મવન્તિા જેમાં | મવન્તિા' તેમાં ઉપર જણાવેલાં બધાં સોથી શુદ્ધ શુક્રધાતુરૂપ સાર રહેલો હોય તે પુરુષો યુક્ત પુરુષે અતિશય બળવાન હોય છે, ગૌરવદેખાવે સૌમ્ય, શાંતિપૂર્વક જોનારા અને તેમનાં વળા હોય છે; કોઈ પણ કલેશ, સંકટ કે દુઃખને નેત્રો જાણે કે દૂધથી ભર્યા હોય તેવાં હોય છે. સહન કરી શકે તેવા હોય છે; કાર્યના આરંભમાં તેમાં ઘણા પ્રમાણમાં હર્ષ રહેલો હોય છે. તેઓના ! તેમને પોતાની જાત ઉપર વિશ્વાસ હોય છે (કે દાંત સ્નિગ્ધ, ચળકતા, ગોળ, મજબૂત, એકસરખા અમે આ કાર્યને અવશ્ય સંપૂર્ણ કરી શકીશું); અને એકી સાથે રહેલા હોવા ઉપરાંત તીક્ષણ અને દરેક કલ્યાણમાં તેઓ આગ્રહ ધરાવે છે. તેમનાં અણિયાળા હોય છે. તેમના શરીરને વર્ણ તથા શરીર સ્થિર અને ઉત્તમ પ્રકારના બંધારણવાળાં. ગળાને અવાજ પ્રસન્ન, સ્વરછ તથા સ્નિગ્ધ હેય હોય છે. તેમની ચાલ પણ સારી રીતે વ્યવસ્થિત છે અને શરીરે તેજસ્વી અને મોટા કુલાવાળા થયેલી હોય છે. તેમના ગળાને અવાજ પણ હોય છે. વળી તેવા શુક્રસાર અથવા શુદ્ધવીર્યરૂપ પાછળથી ગર્જનાવાળ, સ્નિગ્ધ ગંભીર અને ધાતુવાળા પુરુષ સ્ત્રીઓને પ્રિય હોય છે તેમ જ મોટો હોય છે. જ્યાં હોય ત્યાં તેઓ સુખ, એવા પુરુષોને ઉપભોગ પ્રિય હોય છે. તેઓ એશ્વર્ય, ઉપભેગ, વૈભવ તથા સન્માન પ્રાપ્ત કરે છે. બળવાન હોય છે અને સુખ, ઐશ્વર્ય, આરોગ્ય, તેમની વૃદ્ધાવસ્થા મંદ હોય છે એટલે કે ઘણી જ ધન, સન્માન તથા સંતાનને પ્રાપ્ત કરે છે. એમ ઓછી અસર કરનારી હોય છે. તેમને કોઈ રોગ ત્યાં શુક્રસાર પુરુષનાં લક્ષણે કહ્યા પછી ચરકે થાય તે પણ ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે. સત્વરૂપે સારવાળા પુરુષોનાં લક્ષણે પણે ત્યાં આમ તેમનાં જે સંતાન થાય તે પણ લગભગ તેમના. કહ્યાં છે: “સ્કૃતિમન્તોમત્તિમન્તઃ કુતરાઃ પ્રાસા: જેવાં જ ગુણયુક્ત અને ઘણી સંખ્યામાં હોય. શુવયો મહોલ્લાહ: ઢક્ષા ધરા: સમરવિકાન્તયોનિ- છે અને તે પુરુષો લાંબો કાળ જીવનારા હોય.
વિરાટ સ્વરથિતતિiામીરણિાઃ કલ્યાણા- છે.” એમ ઉપર ચરકે દર્શાવેલા આઠ સારો અહીં મિનિવેનિશ્ચ સર્વસાવા , તેવાં સ્થળtવ વ્યા- દર્શાવ્યા છે. તે જ સારાને સુશ્રુતે સૂત્રસ્થાનના રહ્માતાઃ ” સત્ત્વ એટલે ઉત્તમ મનરૂપ સારવાળા ૩૫ મા અધ્યાયમાં ટૂંકમાં કહી બતાવ્યા છે : પુરુષો સ્મરણશક્તિથી યુક્ત, ભક્તિમાન, કતજ્ઞ, ઘણું स्मृतिभक्तिप्रज्ञाशौर्यशीचोपेतं कल्याणाभिनिवेशं सत्त्वઉત્તમ જ્ઞાનવાળા, પવિત્ર, મોટા ઉત્સાહવાળા | सारं विद्यात्, स्निग्धसंहतश्वेतास्थिदन्तनख बहुलकामચતુર, ધૈર્ય સંપન્ન, યુદ્ધમાં પરાક્રમપૂર્વક યુદ્ધ કરનારા, प्रजं शुक्रण, अकृशमुत्तमबलं स्निग्धगम्भीरस्वरं सौभा-- ખેદને ત્યાગ કરનાર, સારી વ્યવસ્થિત ગતિવાળા, ग्योपपन्नं महानेत्रं च मज्ज्ञा, महाशिरःस्कन्धं दृढदन्तગંભીર બુદ્ધિ તથા ગંભીર ચેષ્ટાઓથી યુક્ત અને हन्वस्थिनखमस्थिभिः, स्निग्धमूत्रस्वेदस्वरं बृहच्छरीरકલયાણુમાં જ આગ્રહવાળા હોય છે. સર્વસાર | મયાસાસરિ મેરા, મછિદ્રનાä હાસ્થિસંધિ પુરુષના ગુણો તેમનાં પિતાનાં લક્ષણે ઉપરથી | મનોવિત ન માન, નિરપતગ્રિનવનયનતાવિહી