________________
પ્રતિશ્યાય-ચિકિસિત-અધ્યાય ૧૨ મા
પ્રતિશ્યાયની સામાન્ય પ્રાથમિક ચિકિત્સા अग्निप्रावरणोपेतो निवातशयनासनः । लघ्वन्नमुष्णं भुञ्जानो मुच्यते नातिसंपिबेत् । वेष्टनं धूमपानं च
• શુકદ્દરીતીમ્ || ૨૦ |
હેરકાઈ પ્રતિશ્યાયના રાગીએ પ્રથમ અગ્નિનું તથા ઉત્તમ પ્રકારના એઢવાના સાધનનું સેવન કરવું; તેમ જ વાયુરહિત પ્રદેશમાં બિછાવેલ શયન તથા આસનનું સેવન કરવું અને ( પચવામાં ) હલકા ગરમ ખારાક જો ખાધા કરે અને વધુ પાણી ન પીએ તે એ પ્રતિશ્યાય રાગથી મુક્ત થાય છે. વળી તે પ્રતિશ્યાયના રાગીએ મસ્તક પર વેઇન-ગરમ રૂમાલ વગેરે ખાંધી રાખવું; ધૂમપાન કરવું તેમ જ ગેાળ સાથે હરડે ખાવી. ૧૦
|
પ્રતિશ્યાયના રાગીએ તે પ્રતિશ્યાય જ્યાં સુધી ન મટે ત્યાં સુધી હમેશાં માઢામાં આખાં ( કાળાં ) મરિયાં રાખ્યા કરવાં; તેમ જ સંધવયુક્ત ગરમ જળમાં સૂંઠનું ચૂર્ણ નાખીને તે હમેશાં પીધા કરવું; તેથી પ્રતિશ્યાય રાગ મટી જાય છે. ૧૩ પિપ્પલીવ માનચેાગથી કે ગુડ્ડભયાના
પ્રયાગથી પણ પ્રતિશ્યાય મટે વિષ્વજીવર્ધમાનં વા યુગનો વા ગુડામવાન્ । પથ્થારીી તેનતત્ત્વઃ લાસ્ય વિમુવંતે ॥૨૪
અથવા રાગના તત્ત્વના જાણકાર અને પાતાના સામ્ય કે પ્રકૃતિને હિતકારક વસ્તુને સમજનાર જે માણસ પિપટ્ટીવમાન'ના પ્રયાગ કરે કે ગુડાભયા– એટલે કે ગાળ સહિત હરડેનુ* સેવન કરે અને તેની ઉપર પેાતાને જે હિતકારી હોય તેવું ભાજન જે જમે, તે પણ પ્રતિશ્યાયના રાગથી છૂટી જાય છે. ૧૪
વિવરણ: સુશ્રુતે પણુ આ સંબંધે ઉત્તરતંત્રના ૨૪મા અધ્યાયમાં આમ કહ્યું છે કેनिवातशय्यासन चेष्टनानि मूर्ध्ना गुरूष्णं च तथैव वासः । तीक्ष्णा विरेकाः शिरसः सधूमा रूक्षं यवान्न विजया ૬ સેન્યા || હરકેાઈ પ્રતિશ્યાયના રાગીએ વાયુરહિત પ્રદેશ પર પાતાની શય્યા તથા બેઠક રાખવી તેમ જ મસ્તકને ભારે ગરમ વસ્ત્રથી વીટી રાખવું, તીક્ષ્ણ વિરેચનકારક દ્રવ્યેા આપવાં, રુક્ષ જવા ખોરાક ખાવા અને ગાળ સાથે હરડેનુ સેવન
કરાવવુ. ૧૦ ઉપર્યુક્ત ચિકિત્સાથી ફાયદો ન થાય તે? जीर्णे च सर्पिषः पानं निशि भुक्त्वा प्रशस्यते । अशाम्यमाने तेनापि पुराणं पाययेद्धृतम् । Íરું પશ્ચાવ્યું વા યાળમથામયમ્ ॥॥ पवान्नं च सदाऽत्युष्णं लवणस्नेहव ( धि ) तम् । faca......
૫૪૫
પાત્ર હોઈ હિતકારી થાય છે; છતાં એમ કર્યાથી પણ જો પ્રતિશ્યાય મટે નહિ, તા એ રાગીને જૂનું ઘી પીવડાવવું જોઈએ; અથવા તે જૂના પ્રતિશ્યાયના રાગીને ષટ્યૂલ, પંચગવ્ય, કલ્યાણુક કે અભયઘૃત પાવુ' જોઈ એ; તેમ જ જવના અતિશય ઉષ્ણ ખારાક લવણ તથા સ્નેહરહિત હંમેશાં જમાડવા જોઈએ; તેમ જ પીપરના ક્વાથરૂપ રસને મરિયાંના ચૂર્ણુની સાથે રાગીએ પીવા જોઇ એ. ૧૧,૧૨
પ્રતિશ્યાયના સાઢા ઉપાય ત્ક્રિાનિ મુલ્યે નિત્યં ધાયૈર્ાપક્ષિયમ્ । સમ્બવોોજોવતાં વિવેજ્જુી વિનુષ્યતે॥રૂ
॥
સં પિવેટ્ટા માત્ત્વાન્વિતમ્ ( ઉપર દર્શાવેલ ચિકિત્સાથી જેમાં ફાયદો ન થાય ) અને તે પ્રતિશ્યાય જૂના થઈ જાય તેા રાત્રિના સમયે ભાજન કર્યો પછી એ રાગી જો ઘી પીએ તેા એ પ્રશંસા
૩. ૩૧
પ્રતિશ્યાયને મટાડનાર પટેલપત્રત્રિફલાયાગ
ટોપત્રા....
...પ્રતિશ્યાયાદ્રિમુતે ॥ ૧ ॥ વળી પ્રતિશ્યાયને રાગી જે માણસ પટાલપત્ર કે પરવળનાં પાન તથા ત્રિફ્ળાંનું