________________
૫૪૬
કાશ્યપ સંહિતા-ચિકિત્સિતસ્થાન સાથે સેવન કરે છે તેથી પણ એ પ્રતિ- ઉરઘાત-ચિકિસિત અધ્યાય ૧૩મે શ્યાય રોગથી મુક્ત થાય છે. ૧૫
(अथात उरोघात)चिकित्सितं ध्याख्यास्यामः॥१॥ પ્રતિશ્યાયને મટાડનાર સાદો પ્રયોગ | | इति ह स्माह भगवान् कश्यपः ॥२॥ અHIR Gષાચ નિર્વાસે શ્વેત સાત | હવે અહીંથી ઉરઘાતની ચિકિત્સાનું વિમિyહીતત્રં દ્વિવાસ્વનં ર વન | અમે વ્યાખ્યાન કરીએ છીએ, એમ ભગ
પ્રતિશ્યાયને જે રોગી પોતાના અપાન વાન કશ્યપે કહ્યું હતું. ૧,૨ પ્રદેશ-ગુદાના ભાગને ઘી લગાવી વાયુરહિત વિવરણ: ઉરોધાત એ રોગનો જ બીજો (એકાંત) પ્રદેશમાં તેના પર હંમેશાં શેક પર્યાય ઉરઃક્ષત” છે એમ અહીં સમજવું. ચરકે કરે તેમ જ કે ઝાડાની કબજિયાત કરનાર, તથા સંતે “ ઉરોધાત” રોગ ક્યાંય કહ્યો જ નથી, પચવામાં ભારે અને ટાઢાં અન્ન-ખેરાકને ! પણ “ઉરઃક્ષત' એ નામે જ રંગ જણાવી તેની તેમ જ દિવસની નિદ્રાને પણ જે ત્યાગ જ ચિકિત્સા પોતપોતાના ગ્રંથમાં કહી છે. આ કરે, તેને પણ પ્રતિશ્યાય મટી જાય છે. ૧૬ | “ઉરઃક્ષત' રોગ ક્ષય અથવા “રાજયમા'નું જ
વિવરણ: સુશ્રુતે પણ ઉત્તરતંત્રના ૨૪મા એક અલગ સ્વરૂપ છે, જેમાં ફેફસાંમાં ચાંદાં પડે અધ્યાયમાં પ્રતિશ્યાયને મટાડનાર આ સાદો પ્રયોગ
છે અને ફેફસાંને તે ભાગ ઘટ્ટ બની જાય છે. ૧૨ આમ કહ્યો છે; જેમ કે- શીતામ્યુયોઝિાિરાવાહ- ઉઘાતનાં નિદાન તથા ચાર ભેદો चिन्तातिरूक्षाशनवेगरोधान्। शोकं च मद्यानि नवानि વૈવ વિયેત વીનસરો ગુણઃ ||જે માણસને પ્રતિ- વેન્તિ સેવમાનાનાં સ્થમથશના રૂા શ્યાય કે સળેખમ થયું હોય તેણે શીતળ પાણીનું | જે લોકો અપથ્ય આહારાદિમાં જીભની સેવન, સ્ત્રીનું સેવન, શીતળ જળમાં પ્રવેશ, ચિંતા, લોલુપતાને સેવ્યા કરે છે તેમ જ ઉપરાઉપરી અતિરૂક્ષ ખોરાક, મળ-મૂત્રાદિના આવેલા વેગોને
| ખાવાનું ચાલુ રાખે છે, તેઓના દે રોકવાન, શાક તથા નવાં મઘો પીવાને ત્યાગ
પિતાના એ નિદાનથી કેપે છે અને તેઓ કરવો જોઈએ.' ૧૬
ચાર પ્રકારના ઉરાઘાત રેગને નિપજાવે છે.૩ ઉપર્યુક્ત પ્રતિશ્યાયની ચિકિત્સા નાના
- વિવરણ: ચરકે ચિકિત્સાસ્થાનના ૧૧ મા બાળકને હિતકારી છે
અધ્યાયમાં આ ઉરોધાતના જ એક ભેદ અથવા પ્રતિશાસ્ત્ર વાત સર્વે વિશિહિતમ્ | | પર્યાયરૂપ ઉરઃક્ષતની નિદાનપૂર્વકની સંપ્રાપ્તિ આમ अतिबालस्य तत् सर्व धात्री कुर्यादशकिता।
કહી છે –“ઇનષાબતોન્ય મારમુકતો અમૂT इति ह स्माह भगवान् कश्यपः ॥ १७॥ ...ત્યાદિ. જે માણસ ધનુષ લઈ, તે દ્વારા ઘણે
પ્રતિશ્યાયની જે ચિકિત્સા ઉપર કહી શ્રમ કર્યા કરે છે અથવા ઘણો બેજો ઉઠાવ્યા છે, તે બધીયે અતિશય નાના બાળકને કરે છે એમ અનેક પ્રકારનાં છાતીને પરિશ્રમ ઉદેશી માતાએ નિઃશંક થઈને કરવી એમ | આપનારાં કાર્યો કર્યા કરે છે, તેઓની છાતીમાંભગવાન કશ્યપે કહ્યું છે. ૧૭
ફેફસાંમાં ચાંદાં પડી જાય છે અથવા તેની ઇતિ કાશ્યપ સંહિતામાં ચિકિત્સિતસ્થાન વિશે
છાતી ચિરાઈ જાય છે, તેથી એ છાતીમાં ખૂબ પ્રતિશ્યાય-ચિકિત્સિત” નામને
બળતરા થયા કરે છે અને પછી તે માણસનાં અધ્યાય ૧૨ મો સમાપ્ત
પડખાંમાં પીડા થવા માંડે છે અને તેઓનું અંગ સુકાઈ જાય છે, તે પછી ધીમે ધીમે તે માણસનું વીર્ય, બળ, વર્ણ, રુચિ તથા જઠરાગ્નિ મંદ થઈ જાય છે, તેમ જ વર, વેદના, માનસિક