________________
કૃમિચિકિત્સિત-અધ્યાય ૧૫ મા
આદિ–બાહ્ય શુદ્ધિ આવશ્યક હોય છે, એમ ( દ્વિત્રણીય-ચિકિત્સિત ’ નામના ૧૧ મા અધ્યાયમાં કહેલ છે; તે સવ (બાહ્ય શુદ્ધિ) આદિક ( ઉપચારા) ખાળકને થયેલ કૃમિરેાગમાં તેની ધાત્રી-માતાએ કરવા. ૪
કૃમિના રોગી માટે ઔષધપક્વ દૂધ અમૃતરૂપ છે
संशोधनैर्विशुद्धं च पथ्यान्नैश्च लघूकृतम् । भावितं चोषधैः क्षीरममृतत्वाय कल्पते ॥ ५ ॥
(પેટના ) કૃમિઓના જે રાગી, સ ́શેાવનાથી શુદ્ધ થયા હોય અને પથ્ય અન્નના સેવનથી હલકા કરાયા હાય, તેને ઔષધદ્રબ્યા નાખી ભાવના અપાયેલું પક્વ થી અમૃતપણું લાવવા એટલે કે અમૃતપાન જેવું ફળ આપવા સમર્થ થાય છે. પુ (પેટના)કૃમિઓના રોગીની બાહ્ય-ચિકિત્સા અ(ના)ત્યુાં તુર્તજ તુ ચુદ્દે ટ્વા સલેમ્પવમ્। स्वेदयेद् गुदमङ्गुल्या तथाऽऽशु लभते सुखम् ॥६
( પેટના ) કૃમિઓનેા જે રાગી તે રાગથી પીડાતા હાય, તેની ગુદામાં સહેવાય તેવું ગરમ કરેલ હેાય તેવું સરસિયું તેલ, સૈંધવથી મિશ્ર કરીને ચાપડવું; પછી તે ગુદાને આંગળીએ ઘસીને તેની ગરમી. થી ખાક્ દેવી (શેક આપવા) તેથી એ
રાગી તરત જ સુખ પામે છે. ૬ इति छ स्माह भगवान् कश्यपः ॥ ७ ॥
એમ ભગવાન કશ્યપે અહીં કૃમિની ચિકિત્સા કહી હતી. ૭
વિવરણ : ચરકે તથા સુશ્રુતે મિત્રની ૨૦ જાતિએ કહી છે. તેમાંથી ચરકે ! વમાનસ્થાનના ૭ મા અધ્યાયમાં કૃમિએના માવા ચાર ભેદૅા કલા છે; જેમકે પુરીષજ, શ્લેષ્મષજ, રક્તજ તથા મહજ-માલમલજ એમ ચાર કૃમિભેદો કહ્યા
૫૫૩
AA
છે; પરંતુ શ્રુતે ઉત્તરતંત્રના ૫૪મા અધ્યાયમાં
આમ કહ્યા છે-‘વિતે:મિનાતીનાં ત્રિવિધઃ સમઃ
ધૃતઃ ! પુરાવાનિ-કૃમિઓની ૨૦ જાતિઓ છે; તેઓની ઉત્પત્તિ આ ત્રણ પ્રકારે ત્રણમાંથી થાય છે; એક તેા પુરીષ વિષ્ટામાંથી, ખીજી નૈતિ કમાંથી અને ત્રીજી તિરુધિરમાંથી ઉત્પન્ન થાય છે; તેમાં જે કૃમિએ મળ અથવા મેલમાંથી ઉત્પન્ન થાય છે, તે જૂ-વગેરે કૃમિએ અહીં કથા નથી. કૃમિએનું સામાન્ય નિદાન શ્રુતે ઉત્તરતંત્રના ૧૪ મા અઘ્યાયમાં આમ કહ્યું છે - 'अजीर्णाध्यशनासात्म्यविरुद्धमलिनाशनैः । अव्यायानदि
વામ્યવ્ઝઝુર્રતિન્નિષશીતલૈ: ॥ માવિષ્ટાન્નવિવવિસરાજૂकसेरुकैः । पर्णशाकसुराशुक्तद विक्षी रगुडेक्षुभिः ॥ पललानूपવિચિતવિવ્યાપૃથુ 'વિમિઃ । ચાăદ્રવવાનેશ્ર રહેા વિતંત્ર દુવ્યતિ । કૃમીન્ દુવિધા ારાન્ કરોતિ विविधाश्रयान् । आमपक्वाशये तेषां कफविड्जन्मन पुनः ॥ धमन्यां रक्तजानां च प्रसवः प्रायशः स्मृतः । અજી થાય, ખાધેલેા ખારાક પચે નહિં, ઉપરાઉપરી ખવાય, પોતાની પ્રકૃતિને અનુકૂળ કે મા ન હોય એવા (ખારાક ખવાય ) વિરુદ્ધ અને મિલન ખારાકેા ખવાય, કસરત કે શારીરશ્રમ ન કરાય, દિવસે નિદ્રા સેવાય, પચવાં ભારે અતિશય ચીકણાં અને ટાઢાં થયેલ ભાજના જમાય, અડદના લેટના ખારાક ખવાય, દિલ–કઢાળના ખારાક ખવાય, મૃણાલત ંતુએ, કમળક અથવા કસેરુ
દુ
ખવાય, પાંદડાંનાં શાકભાજી, મદિરા, ખાટી કાંજી, દહીં, દૂધ, ગાળ તથા શેરડી કે તેના વિકાર) ખાંડ, સાકર વગેરેનું સેવન કરાય,
પલાલ–આપ–જલપ્રાય પશુઓનાં માંસ—પિણ્યા*, ખાળ અને પૃથુ—પૌંઆ કે મમરા વગેરે વધુ ખવાય તેમ જ સ્વાદુ-મધુર, ખાટાં પ્રવાહી પીણાં વગેરે જો વધુ સેવાય તે તેથી ક્રૂ અને પિત્ત બેય કાપે છે, તેથી એ * તથા પિત્ત બેયના એકત્ર વિકાર અનેક પ્રકારના આકારવાળા અને વિવિધ–જુદાજુદા આશ્રય કે સ્થાનેમાં કૃષિઆને ઉત્પન્ન કરે છે; તેઓમાંના જે કૃમિ ક તથા વિષ્ઠામાં જન્મે છે. તેઓને આશ્રય મામાશય તથા પક્વાશયમાં હોય છે, પણ જે કૃમિ લેાહીમાં ઉત્પન્ન થાય છે, તેનું ઉત્પત્તિસ્થાન