________________
ઔષધભેષજેન્દ્રિય-અધ્યાય ૧લે
૪૪૭ સુધી કઈ દેવસ્થાનમાં રહેવું; તેમજ હમેશાં | તેમાં જણાવેલ આ ઇંદ્રિયસ્થાન ફક્ત બ્રાહ્મણોનું પૂજન કરવું; જેથી દુઃસ્વપ્ન જોનાર | અરિષ્ટ આદિનાં રૂપ દ્વારા દેહમાં રહેલ માણસ તેના અનિષ્ટ દુઃખથી છૂટી જાય છે. ૩૫ | અશુભ કે અનિષ્ટને જાણીને હે ધર્મમાં છેલ્લો સત્ય ઉપદેશ
બુદ્ધિવાળા લોકો તમે અમુક અંશે અધૂરી कौमारभृत्यमतिवर्धनमुक्तमेतज्
કે અયોગ્ય ચિકિત્સા કરવામાં તત્પર એવા ज्ञात्वा हि देहगतमिन्द्रियमादिरूपैः।
અજ્ઞાની વૈદ્યોને ત્યાગ કરો અને શાસ્ત્રીય
આજ્ઞાનું બરાબર પાલન કરે ( જેથી તમને अशांश्चिकित्सितपरांस्तु विवर्जयध्वं ।। शास्त्रं च धर्ममतयः परिपालयध्वम् ॥ ३६॥
સાચે લાભ થશે)
इति ह स्माह भगवान् कश्यपः આ કમાભરત્ય એટલે કે બાલચિકિત્સાને |
એમ ભગવાન્ કશ્યપે (સત્યવચન) દર્શાવતું આ આયુર્વેદીય શાસ્ત્ર અતિશય | કહ્યું હતું. ૩૬ વૃદ્ધિ કરનાર અથવા લોકોના કલ્યાણમાં | ઇતિ શ્રીકાશ્યપ સંહિતામાં ઇદ્રિયસ્થાન વિષે વધારો કરનાર કહ્યું છે, તેનું જ્ઞાન કરી | “ઔષધભેષજેદ્રિય' નામને અગાચ સમાપ્ત
ઇંદ્રિયસ્થાન સમાપ્ત