________________
કાશ્યપ સંહિતા-ઈદ્રિયસ્થાન
આવા જ આશયથી સુશ્રત પણ સૂત્રસ્થાનના | કરવું એટલે કે તેના રોગને દૂર કરવા માટે યોગ્ય ૨૯ મા અધ્યાયમાં આવા શુભ સ્વપ્નને દર્શાવે | ઉપચારે પણ અવશ્ય કરવા ૩૪ છે. જેમકે
અશુભ સ્વપ્રોના ફલનું વારણ કરવાના ઉપાયો ___ अत ऊर्ध्व प्रवक्ष्यामि प्रशस्तं स्वप्नदर्शनम् । देवान्
दृष्ट्वा स्वप्नान् दारुणान्वेतरान् वा द्विजान् गोवृषभान् जीवितः सुहृदो नृपान् ॥ समिद्ध
पूतः स्नातः सर्षपानग्निवर्णान् ।
हुत्वा सावित्र्या सर्पिषातांस्तिलांश्च मग्नि साधूंश्च निर्मलानि जलाान च । पश्येत् कल्याण
पूतः पापैर्मुच्यते व्याधिभिश्च ॥ ३५ ॥ लाभाय व्याधेरपगमाय च ॥ मांस मत्स्यान् स्रजः श्वेता
જે માણસને દારુણ એવાં કોઈ બીજાં वासांसि च फलानि च । लभन्ते धनलाभाय व्याधे
સ્વમો લેવામાં આવે, તે (તેજ વખતે रपगमाय च ॥ नदीनदसमुद्राश्च क्षुभितान् कलुषोदकान् ।
ન | શયનમાંથી ઊઠી જઈ) સ્નાન કરી પવિત્ર तरेत् कल्याणलाभाय व्याधेरपगमाय च । उरगो वा
'| થઈને અગ્નિના જેવા રંગવાળા પીળા जलौको वा भ्रमरो वाऽपि यं दशेत् । आरोग्यं निर्दिशे
રંગના સરસાને તેમજ તલને ઘીથી त्तस्य धनलाभं च बुद्धिमान् ॥ एवं रूपान् शुभान्
| યુક્ત કરી ગાયત્રી મંત્રને ઉચ્ચાર કરતા રહી स्वप्नान् यः पश्येद् व्याधितो नरः। स दीर्घायुरिति યસ્તમૈ વર્મ સમારે-હવે હું ઉત્તમ સ્વપ્રો
તેઓને અગ્નિમાં હોમ કરે; અને તેવા નું દર્શન કહું છું–જે વિદ્વાન કે સમજુ માણસ |
પવિત્ર થયેલે તે માણસ એ અશુભ સ્વ
ના ફલથી મુક્ત થઈ બધાં પાપથી અને વનમાં દેવાને, બ્રાહ્મણને, જીવતાં ગાય-બળદને, જીવતા મિત્રોને, રાજાઓને, પ્રજ્વલિત અસિને. | રોગોથી પણ છૂટી જાય છે. તેનાં બધાં સાધુ-સંતને તથા નિર્મળ જલાશને જુએ તો તે પાપ તથા રેગો પણ દૂર થાય છે. ૩૫ માણસને કલ્યાણને લાભ થાય છે, અને જે કઈ | વિવરણ: આ સંબંધે સુશ્રુતે પણ સૂત્રરોગ હોય તે તે દૂર થાય છે; તેમ જ જે માણસ | સ્થાનના ૨૯ મા અધ્યાયમાં આમ કહ્યું છે કે, સ્વપ્નમાં માંસ, માછલાં, ઘેળાં પુષ્પોની માળાઓ. | સ્વનાવવિઘાન દવા પ્રાતરથાય નવાના વસ્ત્રો કે ફળને જુએ તો તે સ્વાનદર્શનથી તે | दद्यान्माषांस्तिलांल्लोहं विप्रेभ्यः काञ्चनं तथा ॥ जपेच्चापि માણસને ધનને લાભ થાય છે; અને તેને જે કોઈ | ગુમાન મન્નાન માત્ર ત્રિવાં તા / ઢgવા તુ પ્રથમ રોગ થયો હોય તો તે મટે છે; વળી જો કોઈ પણ | यामे स्वप्याद् ध्यात्वा पुनः शुभम् ॥ जपेद्वाऽन्यतमं देवं માણસ સ્વપ્નમાં મોટા મહેલે, ફલયુક્ત વૃક્ષો, ब्रह्मचारी समाहितः । न चाचक्षीत कस्मैचिद् दष्टवा મેટા હાથીઓ કે પર્વત પર ચઢે તે તેવા સ્વપ્ન-| નરોમનમ્ II રેવતાયને ચૈવ વરાત્રિત્રયં તથા દર્શનથી પણ તે માણસને ધનને લાભ થાય છે | વિઝાંશ્ચ પૂનિયે દુઃશ્વનાત્ વિમુખ્યતે || | અને તેને જો કોઈ રોગ હોય તો તે પણ મટે છે. એવા પ્રકારનાં અશુભ સ્વાનેને જોઈને માણસે વળી જે માણસ સ્વપ્નમાં તોફાની હોઈ મેલાં | પ્રાત:કાળે ઊઠીને કાળજીથી (સ્નાનાદિ ક્રિયા જલવાળી નદીઓને, નદીને કે સમુદ્રોને તરે તે યે કરીને) બ્રાહ્મણને અડદનું, તલનું, લોઢાનું તથા તે શુભ સ્વપ્ન દેખવાથી તે માણસને કલ્યાણ | સેનાનું દાન દેવું; તે પછી શુભ મંત્રાને તથા લાભ થાય છે અને તેને જે કઈ રોગ થયો હોય ત્રિપદા ગાયત્રીને જપ કરવો. રાત્રિના પહેલા તો તે પણ મટે છે. વળી જે માણસને સ્વપ્નમાં | પ્રહર શુભ સ્વપ્ન જોઈને (પથારીમાંથી ઊઠી સર્પ, કેઈ જલજંતુ કે ભમરો કરડે, તે તેને | જઈ) શુભ ધ્યાન ધરીને ફરી સુઈ જવું અથવા પણ બુદ્ધિમાન માણસે તે શુભ દર્શનથી આરોગ્ય | હરકેઈ દેવનું ધ્યાન ધરી તેના મંત્રને જપ કરવો
નો લાભ જણાવો. એવા પ્રકારનાં શભ| અને સારી રીતે એકાગ્ર થઈ બ્રહ્મચારી તરીકે સ્વપ્નને જે રોગી માણસ જુએ, તેને વૈદ્ય લાંબા | રહેવું. કોઈ વેળા જે અશુભ સ્વપ્ન જોયું હોય આયુષવાળે જાણવો અને તેનું ચિકિત્સાકર્મ / તે તેને કોઈની આગળ કહેવું નહિ; અને રાત્રિ