________________
પ્લીહા–હલીમક–ચિકિત્સિત-અધ્યાય ૫ મા
૪૮૧
~
છે; અને પછી વતી એ પ્લીહા—ગાંઠ કાચબાની પીઠના જેવી ઊ ંચી આકૃતિવાળી જણાય છે; એમ વધ્યા કરતી એ પ્લીહાની જે ઉપેક્ષા કરાય એટલે કે તેની તત્કાળ યેાગ્ય ચિકિત્સા ન કરાય તેા અનુક્રમે પડખાંના પ્રદેશને જાર-પેટને તેમ જ અગ્નિના આશ્રય સ્થાન ગ્રહણીને પણ ચારે બાજુથી વધારી દઈ પ્લીહેાદર નામના રાગને ઉત્પન્ન કરે છે. એમ ચરકે પ્લીહાદુરના નિદાના કહ્યા પછી ત્યાંજ આ પ્લીહાદુરનાં લક્ષણા આમ કહ્યાં છે; જેમ કેतस्य रूपाणि- दौर्बल्यारोचका विपाका चमूत्रग्रहतमः प्रवेशપિસા મર્યવિમૂર્છા, સારાસભ્રાસમૃહુવાનાહાગ્નિનાચાય વેરહ્યવત્રમેલા હોલ્ઝે વાતપૂરું વિ ચોમળળૅ વિળે વાનીહરિતહારિદ્રાનિમન્નતિ । એ પ્લીહેાદરનાં લક્ષણ છે, જે આ પ્રમાણે થાય છે— શરીરમાં દુલતા, અરેચક એટલે કે ખારાક વગેરે પર અરુચિ, અવિપાક એટલે કે ખાધેલા ખારાક ન પચે; ઝાડા અને પેશાબ બંધ થઈ જાય; અંધકાર સિવાય ખીજું કંઈ જ ન દેખાય કે ન જણાય; અથવા આંખે અંધારાં આવે, તરસ વધુ લાગ્યા કરે; અંગમર્દ થાય એટલે કે શરીર चोपेक्षितः क्रमेण कुक्षि નઝરમધિષ્ઠાન | ભાગે-તૂટે; ઊલટીઓ થાય, મૂર્છા આવે; અંગસાદ ત્ર પરિશિપન્નુવરમમિનિવૃતયતિ । જેણે અતિશય વધુ | એટલે કે અંગામાં શિથિલતા થાય; ઉધરસ, પ્રમાણમાં ભાજન કયું... હાય અને પછી તે માણસ આવે; શ્વાસ થાય; મૃદુ જવર-ધીમે તાવ આવે; ઘેાડા પર કે ગાડું વગેરે વાહન પર મુસાફરી કરે આનાહ–પેટ તંગ થઈ જાય અથવા મલમૂત્ર બંધાઈ અથવા વધુ પડતી ચેષ્ટા કે ચાલવું વગેરે શારીર- રાકાઈ જાય; જઠરના અમિનેા નાશ થાય; શરીરમાં ક્રિયાએ કર્યા કરે, તેને લીધે શરીરને અત્યંત કૃશતા કે દુલતા થાય; શરીર પાતળું બની ક્ષેાભ કે અથડામણુ થાય તે કારણે; તેમ જ અતિશય જાય; આસ્યવૈરસ્ય એટલે કે મેહુ` બેસ્વાદ બને; તે વધારે મૈથુનકર્મી કરે કે વધુ પડતા ભાર ઉપાડે પભેદ એટલે કે શરીરના સાંધા જાણે કે તૂટી અથવા પગપાળા વધુ પડતી મુસાફરી કરે; જતા હાય કે ચિરઈ જતા હોય એમ લાગે, અથવા વધુ પડતી ઊલટી થાય કે રાગ વગેરેના દાઠામાં વાત અને શૂલ અથવા વાતજનિત શૂલ કારણે શરીરમાં કૃશતા કે ક્ષીશુતા થાય, તેથી નીકળે અને પેટ પણુ અરુવ એટલે રતાશ શરીરના ડાબા પડખે રહેલી પ્લીહા—ખરેાળની ગાંઠ પડતું થઈ જાય; અથવા વિવ—ફિક થઈ જાય પોતાના સ્થાનેથી ખસી જઇ તે ખૂબ વધવા માંડે અને નીલવણી–લીલી કે હરિયાળા રંગની કે હળછે; અથવા રસ આદિ દ્વારા ખૂબ વધી ગયેલું દરના જેવા રંગની રાતી રેખાઓથી યુક્ત થાય! રુધિર તે પ્લીહાને ખૂબ વધારી મૂકે છે; તેથી એ પ્લીહા ખૂબ કઠિન બની જાય છે; પ્રથમ તે। તે અઠીલા જેવી લંબગાળ અને કઠિન થઈ ને લુહાર લેકેાના લેાઢાના ધણુ જેવી જણાય
જ્યારે હરિયાળા અથવા પીળા રંગવાળા થઈ જાય ત્યારે તે રાગને એ રાગના જાણકાર વૈદ્યો · હલીમક ' નામે કહે છે. વાગ્ભટે તેા લાધરક તથા હલીમકનાં લક્ષણ્ણા એકઠાં લખી લાધરક તથા હલીમકને એકએકના પર્યાય જ માન્યા છે. વળી સુશ્રુતમાં હલીમકની ચિકિત્સા અલગ કહી નથી, તેથી પણ વાગ્ભટની માન્યતાને પુષ્ટિ મળે છે; પરંતુ ડલ્હણે લાધરક તથા હલીમકને એકએકથી જુદા ગણ્યા છે; એ જ અભિપ્રાયથી આ ગ્રન્થ કાશ્યપસ ંહિતામાં હલીમકની ચિકિત્સા અલગ કહી છે; અને તે હલીમક વાત-પિત્ત ઉભયદેાષ જનિત કહ્યો છે. હવે અહી. પ્લીહારોગનું વર્ણન લખવામાં આવે છે. જેમાં પ્લીહા-ખરાળ વધી જાય તેને પ્લીહારાગ કહે છે. ચરકે ચિકિ સા સ્થાનના ૧૩ મા અધ્યાયમાં આ પ્લીહારોગનાં નિદાને! આમ કહ્યાં છે-અરાતસ્યાતિસંક્ષોમાયાનાતિરતિઃ । अतिव्यवाय भाराध्ववमनव्याधिकर्शनैः ॥ વામવા ત્રિત: ∞ીહા ચ્યુતઃ સ્થાનાપ્રર્ષાંતે। શોળિતા | घा रसादिभ्यो विवृद्धं तं विवर्धयेत् ॥ तस्य प्लीहा વર્ણનોડણીલેવાનો વર્ધમાન છવસંસ્થાન વīતે,
સ
|
|
st. 3t
સુશ્રુતે પણ નિદાન સ્થાનના ૭ મા અધ્યાયમાં આ રાગની સપ્રાપ્તિ આમ દર્શાવી છે; જેમ કે– વિવાઘમિથ્યન્વિતમ્ય જ્ઞતો: પ્રવ્રુષ્ટમવ્યર્થમયુર્ ચ | ીહામિવૃતૢિ સતતં ોતિ ીહોર્
તપ્રવૃત્તિ