________________
૫૧૦.
કાશ્યપ સંહિતા-ચિકિસિતસ્થાન
શુક” નામે કહે છે; “કાકણુક' એ નામ | કોઢરોગના એકંદર ૧૮ પ્રકારો થાય છે; જેમ ચણાઠીનું છે. એમ એકંદર સાંનિપાતિક કઢને | કે–સિધ્ધ વિચર્ચિકા, મામા, દદ્ધ,૪ કિટિભ, રંગ ચઠીના જેવો હોય છે, તેથી જ એ | કપાલ ૧ પૂલારુષ્ક છ મંડલ અને વિષજ_આ સાંનિપાતના કેઢિને “કાકણક નામ અપાયું છે; | નવ કુષ્ઠરોગ સાધ્ય ગણાય છે; તેમ જ પડરીક તે ઉપરાંત હિંદલજ એટલે કે બે દેશના પ્રદેપથી ધિત્ર, ઋષ્યજિહુવ, શતારુષ્ક, ઔદુંબર, પણ જે કોઢરોગ ઉત્પન્ન થાય છે તે વાત-પિત્તજ,
પરાજ, | કાકણક, ૧ ચમકલ, એક કુછ૮ તથા વિપાદિકા પિત્ત-કફજ અને વાત–ષ્મજ કહેવાય છે તેમાં આ નવ કુષ્ટ અસાધ્ય ગણાય છે; ચરકે તથા શ્રતે જે કોઢ વાયુની અધિકતાવાળો હોય તે “કપાલકુઝ” પણ આ ૧૮ કુકોમાંના પહેલા ૧૧ને શુદ્ર કુક તથા કહેવાય છે; પિત્તની અધિકતાવાળો હોય તે દુ- બીજા નવ કુછોને મહાકુછ કહેલ છે અને બીજા બર કુછ કહેવાય છે અને કફની અધિકતાથી જે | સાતકુષ્ઠ રોગોને મહાકુષ્ઠ રોગો કહ્યા છે; આ કાશ્યપકુછ થાય છે, તે મંડલકુછ કહેવાય છે; પરંતુ | સંહિતામાં કઢના ૧૮ ભેદ જે કહ્યા છે, તેમાંના વાયુની તથા પિત્તની બેયની અધિકતાથી જે કોઢ | સ્કૂલાન્ક, વિષજ તથા શ્વિત્રને ઉલેખ ચરકમાં રોગ થાય છે તે “ષ્યજિહુવ' ચિત્ત અને કફની | મળતા નથી; તે જ પ્રમાણે ચરકમાં ચર્માખ્ય, અલસક
અધિકતાથી જે કોઢ થાય છે તે પૌંડરીક તથા | તથા વિસ્ફોટક નામના જે કુછ કહ્યા છે, તેને સિમકુછ કહેવાય છે; એમ તે તે સંક્ષિપ્ત લક્ષણો | ઉલલેખ આ કાશ્યપ સંહિતામાં મળતા નથી. કહ્યાં છે; પરંતુ ખરી રીતે બધાયે કુષ્ઠરોગો વળી ચરકમાં શ્વિત્ર કે કિલાસ નામને કુષ્ઠરેગ ત્રિદોષથી જ ઉત્પન્ન થતા હેઈને ત્રિદોષજ ૧૮ થી અલગ જ કહ્યો છે. વળી આ કાશ્યપકહેવાય છે, તે પણ જુદા જુદા દોષની પ્રધા- સંહિતા ગ્રંથની પેઠે તે શ્વિત્ર કુકની ગણતરી નતા લેવામાં આવે છે તે તે કુછનાં તે તે જુદાં | ૧૮ થી અલગ કહી નથી. તે જ પ્રકારે સુશ્રુતની જુદાં નામો કહેવામાં આવ્યાં છે. આ અભિ- | પેઠે અરુણ, ઔદુંબર, ઋષ્યજિવ કપાલ, પ્રાયથી જ ચરકે પિત્ત અને કફની અધિકતાથી કાકણક, પુંડરીક તથા દકુ-એ સાતને મહામુક થતા કઢને “પુંડરીક” નામે કહ્યો છે અને વાતની તરીકે કહેલ છે; તેમ જ પૂલારુષ્ક : તથા કફની અધિકતાથી થતા કોઢને “સિમ' એકકુ, ચર્મદલ, વિસર્પ, પરિસર્પ, સિમ નામે કહ્યો છે. જેમ કે ચરકે ચિકિત્સાસ્થાનના , કિટિભ, પામ અને રસકા–એ ૧૧ ને ૭મા અધ્યાયમાં આ સંબંધે આમ કહ્યું છે કે- મહાકુછ કહેલ છે; એ બધા યે કુષ્ઠરોગોને વાતેડધિત કુષ્ઠ જાપારું મરું પિત્તે સ્વૌતુવર | ત્વચા, માંસ, રુધિર તથા લસીકા-એ ચારને વિદ્યાવળ 1 ત્રિરોષ + II વાતપિત્ત પિત્ત | આશ્રય હોય છે; તેમ જ એ કુષ્ઠરોગો સ્પર્શ વાતHfજ રાધા કૃષ્ણષિ પંડરી સિધ્ધj | જ્ઞાનને નાશ કરે છે અને એકદમ વધી જઈને = =ાજો | વાયની અધિકતા હોય તો “કાપાસ” | માણસને બેડોળ બનાવી મૂકે છે; એકંદર નામે કુછરેગ ઉત્પન્ન થાય છે, અને જે કફની અધિ- | કુરોગમાં પ્રથમ વાત, પિત્ત અને કફ-એ દેશે
તા હોય તો “મંડલ' નામનો કાઢરોગ ઉત્પન્ન થાય | દુષ્ટ અથવા વિકૃત બને છે અને પછી એ ત્રણે દુષ્ટ છે; તેમ જ પિત્તની અધિકતાથી જે કોઢરોગ ઉત્પન્ન | દે ત્વચાને લેહીને માંસને તથા લસીકાને થાય છે તેને “ઔદુંબર ” કુષ્ઠરોગ જાણવો અને , પણ દૂષિત કરે છે; એમ તે ચારે શરીર ધાતુઓ ત્રણે દોષોના પ્રકોપથી જે કાઢરોગ થયે હેય તેને કુષ્ટરોગની આશ્રિત બને છે–તેઓના જ આશ્રયે કાકણ” નામે જાણો.” પરંતુ વાયુ તથા પિત્તથી કુષ્ઠરોગો ઉત્પન્ન થાય છે. આ સંબંધે ચરકે ચિકિ. થયેલ કુષ્ઠરોગ, કફ તથા પિત્તથી થયેલ કુષ્ઠરોગ | ત્યાસ્થાનના ૭મા અધ્યાયમાં આમ કહ્યું છેતથા વાયુ તથા કફથી થયેલ-દિદોષ કાઢરોગ ! વાતાદત્રયો રyra
वातादयस्त्रयो दुष्टास्त्वम् रक्तं मांसमम्बु च । दूषयन्ति અનુક્રમે ઋષજિહુવ, પુંડરીક તથા સિમ નામે સ સુણાનાં સસો વ્યસંગ્રહ-વાત વગેરે ત્રણ દે દિષજ કરોગ ઉત્પન્ન થાય છે.' આમ આ ! પ્રથમ દુષ્ટ બનીને તે પછી ત્વચાને, રુધિરને,
વિચારો TU,