________________
મૂત્રકૃચ્છુ-ચિકિત્સિત અધ્યાય ૧૦ મા
રસયેાગ સેવવા જરૂરી હેાય છે. ૨૨,૨૩ શરા, પથરી તથા મૂત્રકૃચ્છનાં લક્ષણાની તુલના
૫૩
ww
શ્વેતસ્રોડયૂઃ મવન્તિ સ્ટેમ્માધિષ્ઠાના । જેએનુ આશ્રયસ્થાન ક હેાય છે, એવી અશ્મરીએ ચાર પ્રકારની થાય છે: વાતજ, પિત્તજ, કજ અને શુક્રજ, જોકે અશ્મરીએનાં અનેક કારણેા આયુવેદમાં કહ્યાં છે, તેપણુ મુખ્યત્વે તેનાં એ જ કારણેા સભવે છે, શેાધના અભાવ અને આહારવિહારમાં અઘ્ય સેવન. ૨૪,૨૫
एकत्रिदोषजैः कृच्छ्रः शर्करास्तुल्यलक्षणाः । सुवर्णचूर्णसदृशास्तथा सर्षपसन्निभाः ॥ २४ ॥ रोचनेव गवां पित्ते संभवन्त्यनिलात्मनाम् । वातेनोन्मथितं मूत्रं खजित पापकर्मणाम् । शर्कराः स्युविवृद्धास्ता अश्मर्यः संभवन्त्यथ ॥२५
એક અને ત્રણ દોષનાં કારણે થતા મૂત્રકૃની સાથે શર્કરા કે પથરી સમાન લક્ષણાવાળી હોય છે. એ શર્કરાએ સુવણું. ના ચૂર્ણ જેવી હાય છે અને દેખાવમાં સરસવના દાણા સરખી જણાય છે. જેમ વાયુના સ્વભાવ ધરાવતી ગાયાના પિત્ત માંગેારાચના થાય છે, તેમ પાપકમી લેાકેાનુ' સૂત્ર વાયુના પ્રકાપથી લેાવાઈ ને શર્કરારૂપે થાય છે અને તેએ અતિશય વખી જાય તે પછી પથરીના રૂપે પણ થઈ જાય છે. ૨૪,૨૫
અશ્મરી-પથરી તથા શર્કરા-કાંકરીનું લક્ષણ આમ કહ્યુ છે. તેમાં કાયમ વેદના તા અવશ્ય હાય જ છે. કાઈક માણસને શર્કરા મૂત્રની સાથે મહાર નીકળી પણ જાય છે; પર`તુ અશ્મરી તેા મૂત્રાશયમાં શલ્યરૂપે વધતી જ રહે છે; તેના રાગી જો ક્ષીણુ થતા જાય તે તેની અશ્મરી પણ ક્ષીણ થયા કરે છે; અને તેના રાગી જો પુષ્ટ થતા જાય છે, તેા તેની અશ્મરી પશુ પુષ્ટ થયા કરે છે.૨૬,૨૭
વિવરણ : આ સંબધે. ચરકે ચિકિત્સાસ્થાનના ૨૬મા અધ્યાયમાં આમ કહ્યું છે કે, * મેળ વિત્તષ્ક્રિય રોષના શો ' જેમ વાતાધિક પ્રકૃતિવાળી ગાયના પિત્તમાં ગારેાચના ઉત્પન્ન થાય વિવર્ણ : આ સંબંધે સુશ્રુતે પણ નિદાનછે, તેમ વાતાધિક પ્રકૃતિવાળા લેકાના મૂત્રમાં સ્થાનના ત્રીજા અધ્યાયમાં આમ કહ્યું છે કેઅનુક્રમે શર્કરા–સાકરના જેવી કાંકરી થાય છે. अथ जातासु नाभिबस्ति सेवनी मेहनेष्वन्यतमस्मिन् मेहतो સુશ્રુતે પણ આ સંબંધે નિદાનસ્થાનના ત્રીજા વેના મૂત્રધારાસ : સધિયમૂત્રતા મૂત્રવિધિરળ ગોમેટ્અધ્યાયમાં એક ખોજું ઉદાહરણ આપીને મૂત્ર- પ્રશમસ્યાવિષ્ટ મુસિફ્ત વિસ્તૃનતિ, પાવનનકૃચ્છમાંથી શર્કરા તથા તેના વધવાથી જેમ અમારી | વનવૃયાનોામનેશ્રાહ્ય વેના મવન્તિ । નાભિ, થાય છે, તે આમ જણાવ્યું છે. अप्सु स्वच्छा મૂત્રાશય, સેવની કે સીવણી અને લિંગ એમાંથી ( સ્થા )વિચથા નિષિજ્ઞાનુ નવે ઘટે | ાાન્ત | કાઈ પણ સ્થાને જ્યારે અશ્મરીએ થઈ હોય ૫ વ: સ્વામીસમવસ્તથા । જેમ માટીના કાઈ ત્યારે તેના રાગી જ્યારે પેશાબ કરે છે, ત્યારે નવા ઘડામાં સ્વચ્છ પાણી ભરવામાં આવ્યું તેને વેદના થાય છે; મૂત્ર અટકી અટકીને હોય, છતાં અમુક સમય જતાં તેમાં જેમ કાદવ થાય છે; મૂત્રમાં રુધિર પણુ સાથે આવે છે.
જામે છે, તેમ મૂત્રાશયમાં રહેલા સ્વચ્છ મૂત્રમાં પણ... અમુક કાળે પથરીની ઉત્પત્તિ થાય છે.' તેમ જ અશ્મરીનું કેન્દ્ર પણ લગભગ સુકાયેલા | કફ્ જ બને છે. તે સંબધે પણ સુશ્રુતે નિદાન
મૂત્ર વીખરાઈ જાય છે; મૂત્રના રંગ ગામેદ મણિના જેવા પિંગળા ચાય છે; મૂત્ર મેલુ નહોતાં સ્વચ્છ થાય છે; તેમાં રેતી જેવી કાંકરી પણ સાથે હાય છે; અને તે પથરીનેા રાગી જ્યારે દાડે છે,
સ્થાનના ત્રીજા અધ્યાયમાં આમ કહ્યું છે કે− | કંઈ ઓળંગે છે, વાહન-ધાડા વગેરેની પીઠ પર
.
અશ્મરી તથા શર્કરાનાં લક્ષણા તરેતકુશળ તામાં નિત્યમેવ તુવેના શક્ત સમૂત્રન નિવિત્તિ વિત્રી અવવસ્વમરી વસ્તૌ વર્ધમાનાવતિપ્તે । क्षीयते क्षीयमाणस्य पुष्यमाणस्य पुष्यति ॥२७॥