________________
મૂત્રકૃચ્છ-ચિકિત્સિત-અધ્યાય ૧૦ મે
કહેવામાં આવી છે. મૂત્રકૃચ્છ રાગમાં ઘણા જ કથી મૂત્ર બહાર નીકળે છે; તેનું અહીં પ્રથમ નિદાન કહે છે –કેડ તથા ખાંધ ઉપર વધુ પ્રમાણમાં ભાર ઊંચકવાથી પ્રથમ તેા પિત્ત જ અત્યંત વિકાર પામે છે; પછી તે વિકૃત થયેલ પિત્ત કફને તથા વાયુને અનુસરે છે–તેને અનુકૂળ થઈ તે બેય સાથે જ્યારે મળે છે, ત્યારે મૂત્રાશયને દૂષિત કરે છે. તે વેળા–એ બસ્તિ બગડવાથી માણસને દારુણ ' મૂત્રકૃચ્છ ' રાગ ચાલુ થાય આ સંબંધે ચરકે ચિકિત્સાસ્થાનના ૨૬ મા અધ્યાયમાં આમ કહ્યું છે કે—‘ વ્યાયામતીૌષધામદ્યપ્રસ નિત્યદ્યુતવ્રુઇયાનાત્। આનૂવનસ્ત્યાધ્યાનાવનીળ હ્યુમૂત્રરછાળિરામિહાષ્ટૌ-વધુ પડતા વ્યાયામ-શરીરશ્રમ, તીક્ષ્ણ ઔષધ તથા મદ્યનું સેવન કરવાથી તેમ જ હમેશાં ઉતાવળી ગતિ કરનારાં વાહન પર મુસાફરી કરવાથી અને આનૂપજલપ્રાય પ્રદેશમાં ઉત્પન્ન થતાં પ્રાણીઓના માંસનું ઉપરાઉપરી ભક્ષણ કરવાથી અને અજીર્ણની ઉપર
વધુ ખાવાથી અને હરદેાઈ પ્રકારના ખારાકના અપચા થવાથી માણુસેાને આઠ પ્રકારના મૂત્રકૃચ્છ
રાગા ઉત્પન્ન થાય છે.' ૧
વાતિક મૂત્રકૃચ્છનું લક્ષણ सफेनमल्पमरुणं कालं वा शूलसंततम् ॥ मूत्रमानद्धवर्चस्त्वं वाताघातस्य लक्षणम् ॥ २ ॥
જેમાં મૂત્ર ફીણુ સાથે થાડું થાડુ, અરુણુના જેવા રાતા રંગનું અથવા કાળા રંગનું તેમ જ સાથે સાથે શૂલ ભેાંકાતું હાય એવી વેદનાથી વ્યાપ્ત થઈ મહાર નીકળે અને જેમાં વિષ્ટા પણ ખંધાઈ કે ગંઠાઈ જાય તે વાતજનિત મૂત્રકૃચ્છુનુ
લક્ષણુ જાણવુ. ૨
વિવરણ : આ સંબંધે પણ ચરકે ચિકિત્સાસ્થાનના ૨૬ મા અધ્યાયમાં આમ કહ્યુ છે ૐ– ‘તીત્રા દિવંક્ષળવસ્તિમેદ્ર સ્વર્ષ મુદુમૂત્રયતી, વાતાત્—વાયુના પ્રકોપથી થયેલા મૂત્રકૃચ્છમાં રાગીને, સાંધા, મૂત્રાશય તથા લિંગમાં તીવ્ર પીડા થાય
છે; અને ધણા આછા પ્રમાણમાં તે વારંવાર મંત્ર કર્યા કરે છે.' સુશ્રુતે પશુ ઉત્તરતંત્રના
૫૧૯ ૫૯ મા અધ્યાયમાં આ સંબંધે આમ કહ્યુ` છે કે'अल्पमल्पं समुत्पीड्य मुष्कमेहनबस्तिभिः । फलद्भिरिव
જ્યેળ વાતાયાતેન મેહતિ-વાતાધાત એટલે વાયુના પ્રક્રાપથી થયેલા મૂત્રકૃને લીધે તેના રાગી પેાતાના વૃષણ, લિંગ તથા બસ્તિ—મૂત્રાશય જાણે ચિરાઈ જતા હોય. તેમ તે દ્વારા તેને ખૂબ દબાવી દબાવીને મહામુશ્કેલીએ થે। ું થેાડું મૂત્ર કરે છે.’ પિત્તજનિત-મૂત્રકૃચ્છનું લક્ષણ લાવેલાં પીતમત્યુ” યાપસંતિમ્ । વિદ્યમાનમુણો મૂત્ર તે વૈત્તિને શિશુ: ગુરૂ પિત્તના વિકાર કે પ્રકૈાપથી થયેલા મૂત્રકૃચ્છમાં બાળક દાહ તથા વેદનાની સાથે પીળા રંગનું ઘણું ગરમ અને ખાથી યુક્ત મૂત્ર કરે છે અને તે વેળા તેના માઢા પર પરસેવા આવ્યા કરે છે. ૩
વિવરણ : ચરકે પશુ ચિકિત્સાસ્થાનના ૨૬મા અધ્યાયમાં આ સંબંધે આમ કહ્યું છે કે, પીત सरक्तं सरुजं सदाहं कृच्छ्रान्मुहुर्मूत्रयतीह पित्तात् |
.
પિત્તના પ્રાપથી થયેલા મૂત્રકૃચ્છમાં તેને રાગી, પીળું, રતાશથી યુક્ત, પીડા સહિત અને દાહયુક્ત મૂત્રને મહાકથી વારંવાર મૂતરે છે. ' સુશ્રુતે પણ આ સંબંધે ઉત્તરતંત્રના ૫૯ મા અધ્યાયમાં આ સંબંધે આમ લખ્યું છે કે, ‘હાદ્રિમુળ રń વા मुष्कमेहनबस्तिभिः । अग्निना दह्यमानाभः, पित्ताघातेन મેતિ II—પિત્તના પ્રદેાપથી થયેલા મૂત્રકૃચ્છના કારણે રાગી હળદરના જેવી પીળાશવાળું અથવા રાતા રંગનું મૂત્ર જાણે કે અગ્નિથી વૃષણ, લિંગ તથા મૂત્રાશય બળ્યા કરતાં હેાય તેમ તે દ્વારા મૂતરે છે.’
કનિત મૂત્રકૃછનાં લક્ષણેા મધુરું તે મૂત્રામqવાય લિત ધનમ્ । बस्तिगौरवशोथौ च मूत्राघाते कफात्मके ॥ ४ ॥
કફપ્રધાન અથવા જેમાં મુખ્યત્વે કરી કફના પ્રકાપ થયેા હાય અને તે કારણે જે મૂત્રકૃચ્છાગ થયા હોય તેમાં રાગી ઘેાડી પીડાથી યુક્ત, ધેાળા રંગનું તથા ઘાટુ'. મૂત્ર કરે છે અને તે સાથે તેમાં મસ્તિ-મૂત્રાશયનું ભારેપણું થાય છે તથા તેની ઉપર સાજો પણ આવે છે. ૪