________________
૪૯૬
કાયપસ હિતા–ચિકિસિતસ્થાન
પાંચે ગુલ્મા હજી ઉત્પન્ન થયાં ન હોય ત્યારે
જેમ –ખારાક ખાવાની ઇચ્છા ન થાય અરાચક્ર થાય એટલે કઈ પણ રુચે કે ગમે નહિ, ખાધેલા ખારાક પચે નહિ, અમિતી વિષમતા કે મંદતા થાય, ખાધેલા ખેારાકના વિદાહ થાય; ખારાક પચવાના સમય થતાં કાઈ પણ કારણ વિના જ ઊલટી તથા એડકારા આવે; અપાનવાયુના, મૂત્રના તથા વિશ્વાના વેગેા પ્રકટ ન થાય; અથવા તેના વેગા પ્રકટ થયા હોય છતાં તેની પ્રવૃત્તિ ન થાય અથવા લગાર બહાર નીકળે; પેટમાં વાયુના કારણે શૂળ નીકળે, પેટ આફરી આવે; આંતરાંમાં અવાજ થાય; રૂંવાડાં ચેાપાસ ઊભાં થઈ જાય; ખૂબ ખંધાઈ જવાને લીધે વિશ્વાના આકાર અત્યંત ગોળ થઈ જાય; અથવા પેટમાં વિષ્ટા ખૂબ વધુ પ્રમાણમાં એકઠી થઈ જાય; કંઈ પણ ખાવાની ઇચ્છા ન થાય; શરીર દુળ થઈ જાય; તેમ જ તૃપ્તિ સહન થઈ ન શકે એટલે કે તૃપ્તિ પર્યંત ખારાક ખાવા સહન ન થાય, (કારણ કે તૃપ્તિ થાય ત્યાં સુધી ખારાક ખાવાથી ગ્લાનિ થાય.) શ્રુતે પણ ઉત્તરતંત્રના ૪૨ મા અધ્યાયમાં આ પ્રકારે જ કહેલ છે. ૧૦
વેનશ્ચ મતિ વવદાયો, વિપીસ્રિાયશ્ચાર દ્વાપુ, તેની ઉત્પત્તિને સૂચવતાં આ પૂર્વરૂપે થાય છે; તો-ઇરળાયામસદ્દોષવ્રુત્તિર્ણપ્રયોટ્યપદુ:, તાતુક્ષ્મ મૂલ્યેય રાનેય વાતિવિદ્ઘમાય્યામાં મન્યતે, અવિ ૨ વિવકાન્તે નીયંતિ મુખ્યતિ પામ્યાર્થ, કારશ્રોપફધ્યતે, દૈન્તિ સ્વાસ્થ રોમાળિ વેનાથાઃ પ્રાદુર્ભાવે, શ્રેણાटोपान्त्र क्रूजना विपाकोदावर्ताङ्गमर्दे मन्या शिरः शङ्खशूलनरोगाश्चन मुद्रवन्ति, कृष्णारुणारुत्वङ्नखनयनवदनमूत्रपुरीषश्च भवति, निदानोक्तानि चास्य नोपशेरते, વિપરીતાનિ ચોપરોત કૃતિ વાતનુલ્મઃ । એ વાતજગુલ્મ રાગ વાર ંવાર વિસ્તૃત થાય છે, વારંવાર નાનાસક્ષમ થઈ સકેચ પામે છે; તેની વેદનાઓ અચાસ હાઈ કાઈ વેળા અતિશય મેાટી અને ાઈ વેળા અતિશય એછી પણ થાય છે; કેમ કે વાયુ ચાંચલ છે; અને તે જ કારણે અંગે પર જાણે કે વારંવાર કીડીએ ફર્યા કરતી હોય એવું લાગે છે; તેમ જ સેાય ભેાંકયા જેવી પીડા, ચિરાતુ હોય
એવી વેદના, ફરકવું, આયામ-વિસ્તાર, સ`કાચ,
સુરતી કે જડતા એટલે કે સ્પર્શનું અજ્ઞાન અને હર્ષી એટલે કે રેશમાંચ કે રૂવાડાં ખડાં થઈ જાય; એમ એ બધાંનેા નાશ તથા ઉત્પત્તિ લગભગ થયા કરે છે. વળી તે વેળા એ વાતગુમના રાગી, સાયથી કે ખીલાથી ચાપાસ પોતે જાણે અત્યંત વીંધાયા હોય તેમ પોતાને મારે છે. વળી દિવસના અંત સમયે તે રાગીને તાવ આવી જાય અને તેનું માઠું સુકાય છે; તેને શ્વાસેાવાસ રુંધાય છે; તેનાં રૂંવાડાં ખડાં થઈ
જાય છે; અને તેને જ્યારે વેદના પ્રકટ થાય છે ત્યારે પ્લીહા–ખરેળ, પેટના આફરા, આંતરડાંના અવાજ, અપચો, ઉદાવ`, અંગમ' કે શરીરનું ભાંગવુ, ગળાની શિરામાં શૂળ, મસ્તકમાં શૂળ, લમણાંએમાં શૂળ, તથા બ્રધરાગ-એટલા ઉપદ્રવે એ વાતગુલ્મના ગીતે થાય છે. વળી તે વાતગુમાના રેગીની ત્વચા, નખા, મુખ, મૂત્ર અને વિષ્ટા કાળા રંગનાં, અરુણના જેવા રંગનાં તથા કટાર થઈ જાય છે. નિદાનમાં કહેલાં દ્રવ્યા તે રાગીને સુખકારી થતાં વિપરીત હોય તે તેને લક્ષણાથી જે યુક્ત હેાય તે
વાતજગુલમનાં લક્ષણા शूलं मूर्च्छा ज्वरस्तोदः कायें
૩(૪)ળાકરળામ( મ )તા ।
પોલાક્ષરપૂરું ને વાતનુમત્સ્ય ક્ષળમ્ || || (પેટમાં) શૂળ ભેાંકાતું હેાય એવી વેદના થાય; મૂર્છા અથવા બેભાન સ્થિતિ થાય; જ્વર આવે; તેાદ એટલે કે સેાયા ભેાંકાતા હોય એવી વેદના થાય; શરીરમાં ક્ષીણુતા થાય; વધુ પડતી તરશ લાગ્યા કરે. અરુણના જેવા કાળાશયુક્ત રાતેા (શરીર ના) રંગ થઈ જાય; પડખામાં, ખભામાં તથા હાંસડીમાં શૂળ નીકળે; એટલાં વાત જનિત ગુમરાગનાં લક્ષણા જાણવાં. ૧૧
વિવરણ : ચરકે પણુ નિદાનસ્થાનના ત્રીજા અધ્યાયમાં વાત્તજ ગુલ્મનાં આવાં લક્ષણા કહ્યાં છે; જેમ કે સ મુદુરાષતિ, મુત્તુરત્ત્વનાવદ્યતે, અનિયવિવુાનુ |
www
નથી, પર ંતુ એથી જ સુખકારક થાય છે; એવાં વાતગુલ્મ કહેવાય છે. ૧૧