________________
દાવત-ચિકિત્સિત—અધ્યાય ૬ઠ્ઠો
૪૮૫
AA.
.
|
|
बमूत्रे शूलोऽथ मूर्छाथ शहद् वमिश्च । श्वासश्च पक्वाशयजे भवन्ति, लिङ्गानि चात्रालसकोद्भवानि ॥ તેમાં વધુ પડતી તરસ, પ્રતિશ્યાય-સળેખમ, માથામાં બળતરા, આમાશયમાં શૂળ, શરીરનું ભારેપણું, મેળ અને એડકારનું અટકવું એ લક્ષણા થાય છે; પરંતુ એ આનાહ જો વિષ્ટા રાકાવાથી થયા હોય તેા કેડ અને પીઠ ઝલાઈ જાય છે; વિષ્ટા તથા મૂત્ર અટકી પડે છે; શૂળ નીકળે છે; મૂર્છા થાય છે; વિશ્વાની ઊલટી થાય છે; શ્વાસ-હાંકું થાય છે અને તે ઉપરાંત આમાં · અલસક’ નામના ઉદરરાગનાં લક્ષા થાય છે; એમ એકંદર તે આનાહે રાગ આમદોષના કારણે થાય છે; અને ઉદાવ રાગ જે કારણે થાય છે, તે પણ અહીં મૂળમાં જ બતાવેલ છે, તેનેા અનુવાદ જોવાથી સ્પષ્ટ થાય છે; ચરકે પણ ચિકિત્સિત સ્થાનના ૨૬ મા અધ્યાયમાં દાવનાં નિદાનેા તથા સમાપ્તિ આમ કહેલ છે; જેમ કે-ત્રાયતિત્ત્વોવળક્ષમોયૈઃ સંધાળો. दीरणमैथुनैश्च । पकाशये कुप्यति चेदपानः स्रोतांस्यધોળાનિ વી સ હÜા ॥ જોતિ વિજ્ઞાન્તમૂત્રસ‡ માતુવાવર્તમત: સુત્રોરમ્ ॥ કષાયતૂરાં, તિક્ત-કડવાં, ઉષ્ણુ તથા રૂક્ષ ભાજને સેવવાથી અને મળમૂત્રાદિના નહિં આવેલા વેગાને બળજબરીથી પ્રકટ કરવાથી તેમ જ વધુ પ્રમાણમાં મૈથુન સેવવાથી પક્વાશયમાં ો અપાન વાયુ પે અથવા વિકૃત બને તેા એ બળવાન વાયુ, નીચેના એટલે કે મૂત્રાશય તથા ગુદા આદિ નીચેના પ્રદેશોમાં જતા સ્રોતા કે માર્ગોને રૂંધી લઈ વિષ્ટાની, મળવાતની તથા મૂત્રની રુકાવટને કરે છે; અને એમ અનુક્રમે તે વિષ્ટા વગેરેના રાકાણુરૂપ કારણથી અત્યંત ભયાનક એવા દાવ રાગને ઉત્પન્ન કરે છે. એ જ પ્રકારે સુશ્રુતે પણ ઉત્તર તંત્રના ૫૫ મા અઘ્યાયમાં ઉદાવત વિષે કહેલ છે; તે ઉદ્દાવને અહીં પણ વાત, વિષ્ટા, મૂત્ર, વી, ઊલટી તથા છીંક-એ છને રાકવાથી તેમજ એ યેની પ્રવૃત્તિ જ ન થાય એટલે બહાર જ નીકળતાં અટકી પડે તેથી પણ છ પ્રકારના દાવ રાગ થાય છે. આ બધાયે પ્રકારામાં ઉદા`પણું તે। સમાન જ હેાય છે, તેથી કેટલાક આચાર્યો આ ઉદ્માવતને એક જ પ્રકારના માને
છે; છતાં ચરકે તે સૂત્રસ્થાનના ૧૯મા અધ્યાયમાં આમ છ પ્રકારના ઉદાવત કહ્યા છે; જેમ કેષડુરાવર્તાયથા વાત-મૂત્ર-પુરીત્ર-ěિક્ષ શુનાઃ ‘છ પ્રકારના ઉદાવત" રેગા થાય છે અને તે વાયુના, મૂત્રના, વિષ્ટાના, વીના, ઊલટીના તથા છીંકના રાકવાથી ઉત્પન્ન થાય છે. પરંતુ સુશ્રુતે ઉત્તરતંત્રના ૫૫મા અધ્યાયમાં વાયુ, મળ, મૂત્ર, બગાસાં આદિને રાકવાથી ૧૩ પ્રકારના ઉદાવર્તો કહ્યા છે.’આ ઉદાવર્તનાં લક્ષણા તથા ચિકિત્સા · TM વેળાનું ધારળીય ' અધ્યાયમાં કહેવાઈ ગયેલ છે. ’ આ રાગ જ્યારે દારુણ ભયંકર થાય ત્યારે તેમાં કેટલાંક જે લક્ષઊઁા થાય છે, તેમને પણ અહીં મૂર્છા, દાહ, આનાહ આદિ નામે કહેલ છે; તેમાં શરૂઆતનાં શૂળ, મૂર્છા, દાહ, આનાહ તથા આમાન—એમ જે પાંચ કહ્યાં છે, તેમને દાવનાં પૂર્વાંરૂપ તરીકે સમજવાં જોઈએ. આ સંબધે ચરકે પણ ચિકિત્સાસ્થાનના ૨૬ મા અધ્યાયમાં ઉદાવનાં આ લક્ષણા કહ્યાં છે, જેમ કે હસ્તિદુથુરેશ્ત્રમાં સટ્ટgપાવૈ་તિવાળા સ્વાત્। आध्मान हल्लास विकर्तिकाश्च તોરોડવિયા સપ્તિચોથઃ ॥ વોડપ્રવૃત્તિનો ૨ શઽન્યૂર્ધ્વશ્ર્વ વાયુર્રિહનો વે યાત્। છે ગુણ્ય ચિરાત્રવૃત્તિઃ સ્થાāા તનુ: સ્થાવર ક્ષીતા | બસ્તિ મૂત્રાશયમાં, હૃદયમાં, કુક્ષિ-કૂખમાં અને પેટમાં પીડા થાય; પીઠ તથા પડખાંમાં પણ અતિશય દારુણુ–તીત્ર વેદના થાય; પેટમાં આમાન-આફરો, હલ્લાસ–મેાળ—ઊબકા તથા ગુદામાં વિકર્તિકા—વાઢ જેવી વેદના થાય; તેાદ એટલેા સેાય ભેાંક્યા જેવી વેદના થાય; અવિપાક એટલે કે ખાધેલા ખેારાક ન પચે; અસ્તિ-મૂત્રાશયની ઉપર સેાજે આવે; વિદ્યાની અપ્રવૃત્તિ એટલે ઝાડા બરાબર ન આવે અથવા ઝાડાની કબજિયાત રહે;-પેટમાં ગડગૂમડુ` કે ગુદામાં ગડ થાય; ગુદામાં રાકાયેલેા વાયુ ઊંચે ગતિ કરનારા થાય અને આ ઉદાવતને રેગી જ્યારે મૈથુન કરવા તૈયાર થાય ત્યારે તેનું વીર્યાં ઘણા લાંબા કાળે ક્ષરે–ઝરે, એટલે બહુ જ લાંબા કાળે તેનુ વી પેાતાના સ્થાનેથી છૂટે છે; અથવા તે રાગીનું વીર્ય પાતળું, ખર–કઢાર, રૂક્ષ તથા શીતલ ખની જાય છે. એકંદરે, વી તેા ઘટ્ટ, ચીકણું,
|
|
|
|
|
|
વ