________________
મહર્ષિ મારીચકશ્યપ વિરચિત
काश्यपसंहिता
अथ वा
वृद्धजीवकीय तंत्र
(ૌનાર મૂલ્ય ) ૫ : ઇંદ્રિયસ્થાન
ઔષધભૈષજેન્દ્રિય ઃ અધ્યાય ૧લા
(अथात ओषधभेषजीयमिन्द्रियं व्याख्यास्यामः ॥ १) इति ह स्माह भगवान् कश्यपः ॥ २ ॥
હવે અહીંથી ઇંદ્રિયસ્થાનના ઔષધભૈષજીય ’ નામના ( પહેલા ) અધ્યાયનું અમે વ્યાખ્યાન કરીશું એમ ભગવાન કશ્યપે ( પેાતાના પ્રિય શિષ્ય) વૃદ્ધજીવક પ્રત્યે કહ્યું હતું. ૧,૨
વિવરણ : અહીંથી શરૂ થતા ઇંદ્રિયસ્થાનના આ પહેલા અઘ્યાય જ મળે છે ખીજો એક પણ અધ્યાય મળતા નથી. આ સ્થાનનું નામ ‘ઈંદ્રિયસ્થાન’ છે; તેમાં અભિપ્રાય આ છે કે ફન્દ્ર' શબ્દનેા અર્થ ‘ જીવાત્મા ’ એવા થાય છે; તેને જણાવનારાં લક્ષણા ‘ ઇંદ્રિય ’ કહેવાય છે, અર્થાત્ જીવાત્માનું અસ્તિત્વ કે જીવન તથા મરણુ એ બન્નેને જણાવતાં જે લક્ષણેા પ્રસિદ્ધ હાય છે, તે ‘ફન્દ્રિય' કહેવાય છે; તે બન્ને જીવન તથા ભરણુનાં લક્ષણાને આ ઇંદ્રિયસ્થાનમાં કહેવાય છે. એક ંદર જીવાત્માના મરણનાં ચિહ્નો કે લક્ષણા આ ઇંદ્રિયસ્થાનમાં કહેવાશે, અર્થાત્ જે લક્ષણા જોઈ વૈદ્ય રાગીના રાગને અસાધ્ય સમજી શકે અને
રોગિળો મળ યમાવવશ્ય માવિ.
ક્ષ્તે । તજ્ઞળ
.
મછુિં ત્યાદ્રિષ્ટ ચાપ તનુષ્યતે। જેનાથી રાગીનુ મરણ અવશ્ય જાણી શકાય છે, તે અનિષ્ટ લક્ષણ અરિષ્ટ' તથા • ષ્ટિ’ કહેવાય છે.' ચિકિત્સા કરવા પહેલાં એ અરિષ્ટ લક્ષણ્ણાને જાણી લેવાં જરૂરી છે સાધ્યતા કે અસાધ્યતા વિચાર્યા પછી ચિકિત્સા કરાય. તે જ ચેાગ્ય ગણાય છે; કારણ કે જેનુ મરણુ નજદીક હોય તેવા રાગી માણુસની ચિકિત્સા કરવાથી કાઈ લાભ થતા નથી, પરંતુ તેથી તેા વૈદ્યની જે પ્રતિષ્ઠા હોય તેને હાનિ થાય છે. આ સંબંધે સુશ્રુતે પણ સૂત્રસ્થાનના ૨૯ મા અધ્યાયમાં આમ કહ્યુ છે કે સિદ્ધિમાનુયાજ્ઞોને પ્રતિવર્તાયુત્રઃ । તોઽરિટાનિ યત્નેન ક્ષયત્ પુરુરાજા મિશ્ । જેનુ આયુષ લગભગ ગયું હોય તેની ચિકિત્સા કરનારા વૈદ્ય લેાકમાં કાઈ પણ સિદ્ધિ કે લાભને મેળવતા નથી, એ કારણે કુશળ વૈદ્યે કાળજી રાખી રાગીના મૃત્યુનાં અરિષ્ટો કે અશુભ લક્ષણ્ણાને જાણી લેવાં જોઇ એ.’ આવા જ અભિપ્રાયથી અહીં પ્રથમ ઈંદ્રિયસ્થાન બતાવીને તે પછી જ ચિકિત્સતસ્થાન કહેવામાં આવશે.’ ૧,૨
!
તે રાગથી રાગીનું મૃત્યુ પણ જાણી શકે, તે લક્ષણ્ણા આ ઇંદ્રિયસ્થાનમાં જણાવાય છે; માણસના મૃત્યુને જણાવતાં લક્ષણ્ણાને રિષ્ટ કે અરિષ્ટ પણ કહેવામાં આવે છે; તે અરિષ્ટો । રિજ઼ોને અહી· ઇંદ્રિયસ્થાનમાં જણાવી ગ્રંથકાર રાગીને, થયેલા રાગની સાધ્યતા તથા અસાધ્યતા પણ વૈદ્યને જણાવી દેવા માગે છે. આ સંબંધે કહેવાયું પણ છે કે,
ચિકિત્સાના એ પ્રકાર ઓત્ત્વ મેન ોરું દ્વિમાર ચિત્સિતમ્। સોવિરોનું વામિ મેવનૌષધયોgોઃ ॥ રૂ।
ચિકિત્સાને એ પ્રકારની કહી છેઃ એક ઔષધચિકિત્સા તથા બીજી ભેષજચિકિત્સા. એ બન્ને ક્ષેષજ તથા ઔષધના વિશેષ તફાવત હું અહી' કહું છું. ૩