________________
૪૦
કાશ્યપસ‘હિતા-શારીરસ્થાન
www
पृष्ठपार्श्वटी स्तिवंक्षणं चातितुद्यति । योनिप्रस्रवणौदार्यभक्तद्वेषारतिक्लमाः ॥ २२ ॥ તાનિ રા નિત્યા માાળવાચનમ્।
પણ શિથિલપણું થાય; શરીરના નીચલાભાગનું ભારેપણું જણાય; અને વક્ષણ નામના સાંધા, બસ્તિ-મૂત્રાશય, કેડ, કૃખ, એ પડખાં અને પ્રવિરોયુઃ શ્રિયોવૃદ્ધા દુરાજા: રાસ્તાવિત રરૂ પીડમાં વેદના કે પીડા થાય; યેાનિમાંથી ઘણા
સ્રાવ
ની
થવા માં; ખારાક ખાવાની ઇચ્છા ન થાય; અને તે પછી ' આવી '–ગર્ભકાળવેદનાએ કે વેÀા પ્રકટ થાય અને ગર્ભની ચારે બાજુ રહેલું પાણી કરી જઈ યાનિની બહાર ઝરવા લાગે છે.' શ્નને પણ શારીરના ૧૦ મા અધ્યાયમાં આ સંબંધે આમ કહ્યું છે કે" जाते हि शिथिले कुक्षौ मुक्ते हृदयबन्धने । सशूले નવના નારી સેવા સૌ તુ પ્રાયિની || સગર્ભા સ્ત્રીની
હવે ગભ`ણીનાં આ લક્ષણા ( વૈદ્ય ) | અવશ્ય જાણવાં જોઈ એ, કે જેઓને જોઈને તે વૈદ્ય ખાળકના જન્મ વિશેષે કરી જાણી શકે અને તે પછી તે બાળકના જન્મ માટેની ખીજી ( જોઈતી ) તૈયારીઓ કરે; જ્યારે ગર્ભિણી સ્ત્રીના મુખની ગ્લાનિ પામે. શરીરનાં બધાં અંગેામાં શિથિલતા થાય; નેત્રનું બંધન છૂટું થઈ જાય; કુક્ષિ-પેટ અથવા કૂંખનું શિથિલપણું થાય; નીચેના ભાગમાં ભારેપણું થાય; પીઠ, પડખાં, કેડ, અસ્તિ મૂત્રાશય તથા વક્ષણ–સાંધામાં સેાયા ભેાંકાતા હાય એવી અત્યંત પીડા થાય છે; ઉપરાંત ચેાનિમાંથી ખૂબ સ્રાવ થવા માંડે, ઉદારતા થાય, ખારાક ઉપર અણુગમા, બેચેની અને પરિશ્રમ વિનાના થાક કે શિથિલપણું જણાય; એમ ઉપર જણાવેલાં લક્ષણા જોઈને સગર્ભા સ્ત્રીના પતિ આદિ સંબંધીઓએ બ્રાહ્મણ પાસે સ્વસ્તિવાચન કરાવવુ... અને પછી ઉત્તમ પ્રકારે શુદ્ધ થયેલી કુશળ વૃદ્ધ સ્ત્રીઓએ તે ગર્ભિણી સ્ત્રીના ઘરમાં પ્રવેશ કરવા. ૨૦-૨૩
|
કુક્ષિ જ્યારે શિથિલ થાય અને હૃદયનું બંધન જ્યારે છૂટી પડયું હોય અને જધન–ા ધમાં જ્યારે શૂલ નીકળવા માંડે ત્યારે જાણવું કે હવે આ સ્ત્રી પ્રસવની તૈયારીએ પહેાંચેલી છે.' એમ જણાવ્યા પછી સુશ્રુતે ત્યાં જ ફરી આમ કહ્યું છે કે'तत्रोपस्थितप्रसवायाः कटीपृष्ठं प्रति समन्ताद्वेदना भवत्यभीक्ष्णं पुरीषवृत्तिर्मूत्रं प्रसिच्यते योनिमुखाच्छूજેમા ૬॥” તે વેળા જ્યારે પ્રસવકાળ સમીપમાં હોય એવી તે સગર્ભા સ્ત્રીને કેડમાં તથા પીઠમાં ચેાપાસ વેદના થાય છે; અને વારંવાર વિષ્ઠાની તથા મૂત્રની પ્રવૃત્તિ થાય છે તે માટે યોનિના મુખમાંથી કક્ને સ્રાવ ચાલુ થાય છે. એવાં તે લક્ષણા જોયા પછી ઉત્તમ સફાઈ ધરાવતી કુશળ વૃદ્ધ સ્ત્રીએ તે સગર્ભા સ્ત્રીના ઘરમાં પ્રવેશ કરે. આ સંબંધે પણ ચરકે શારીરના ૮મા અધ્યાયમાં આમ કહ્યું છે કે− તાં તા: સમન્તતઃ પરિવાય યથોત્તगुणाः स्त्रियः पर्युपासीरन्नाश्वासयन्त्यो वाग्भिर्ग्राहिणीयाभिः સાન્ઘીયામિઃ ।-એ સગર્ભા સ્ત્રીની તેની સમીપે જઈ ઉત્તમ ગુણાવાળી તે સ્ત્રીએ તેની ચારે બાજુ ખેસી જાય અને તેને આશ્વાસન આપતી હાઈ ને હૃદયને આકનારી તથા સાંત્વન પમાડનારી વાણીથી આમ કહેવા માંડે છે.' એ જ પ્રકારે સુશ્રુતે પણ શારીરના ૧૦મા અધ્યાયમાં આમ કહ્યું છે કે, ' प्रजनयिष्यमाणां कृतमङ्गलस्वस्तिवाचनां कुमारपरिवृतां પુન્નામહસ્તાં સ્વખ્ય/મુળવરત્રિત્તામથનાં સંસ્કૃતાં થવારૂનાōાત્ વાયયેત્ । તતઃ તોવધાને મૃદુનિ વિસ્તી” રાયને સ્થિતામાંમુાસથીમુત્તાનામ નીયા
વિવરણ : ચરકે પણ શારીરના ૮ મા અધ્યાયમાં આ સંબધે આમ કહ્યું છે કેतस्यास्तु खल्विमानि लिङ्गानि प्रजननकालमभितो મન્તિ, તદ્યથા-કમો ગાત્રાળાં, ાનિાનનસ્ય, અળોઃ શૈથિલ્યું, વિમુક્ત્તવન્ધનમિત્ર વક્ષસ: જુલેવર્ધન, અધોનુË, વંશળવસ્તિ ટિટ્યુલિપા વવૃવૃનિસ્સોરો, યોનેઃ પ્રશ્નવા અનન્નામિા શ્રૃતિ, તતોડન સ્તરમાવીનાં પ્રાદુમાંવઃ પ્રસેથ નોઁહ્ત્વ –જે સગર્ભા સ્ત્રી પ્રસવકાળની નજીક પહેાંચી હોય તેનાં ચિહ્ન ખરેખર આ પ્રમાણે થાય છે; જેમ કે શરીરના અવયવની શિથિલતા થાય; મુખનું કરમાવુ. તથા બન્ને મૈત્રાની પણ શિથિલતા થાય અને છાતીનાં બંધને જાણે છૂટાં પડી ગયાં હોય એવું જણાય; કૂખનું