________________
શરીર-વિચયશારીર-અધ્યાય ૪
૪૧૫
ખોબા પ્રમાણમાં એટલે કે ૧૬ તોલા માપની એક | છે; અને વીર્યનું પ્રમાણ પણ તેટલું જ આઠ તેલ અંજલિ ગણી તેવી દશ અંજલિપ્રમાણમાં પાણી | સુધીનું શરીરમાં રહે છે; તેમ જ કફરૂપ એવા રહેલું છે. એ જળ અતિયોગ દ્વારા બહાર કઢાતી | ઓજસનું પ્રમાણ પણ શરીરમાં તે વીર્યના વિઝાને અનુસરે છે એટલે કે અતિસાર વગેરે | જેટલું જ અર્ધ અંજલિ કે આઠ તોલા જ હોય છે; રોગમાં વધુ પ્રમાણમાં બહાર નીકળતી વિઝાની | એ પ્રમાણે આ શરીરમાં રહેલ તરૂ૫ રહસ્ય સાથે બહાર નીકળે છે; વળી તે જ પાણી અતિ- | મેં તમને કહ્યું છે. ૨૯-૩૫ યોગ દ્વારા મૂત્રને, ધિરને તેમ જ શરીરની બીજી વી પ્રવૃત્તિને કાળ અને મહાભૂતનો ધાતુઓને પણ અનુસરે છે; વળી એ જ દસ
અન્યાશ્રય અંજલિ પાણી આખાયે શરીરમાં ફરતું રહે છે.
शुक्रं तु षोडशे वर्षे संपूर्ण संप्रवर्तते ।। તેને બહારની ચામડી અંદરના ભાગમાં ધારણ
अन्योन्यसंश्रयाण्याहुरन्योन्यगुणवन्ति च ॥ ३६॥ કરે છે. પણ બહાર નીકળવા દેતી નથી; તેથી જ
માણસને જ્યારે સેળયું વર્ષ શરૂ કે પૂરું એ ત્વચા “ઉદકધરા' કહેવાય છે; વળી એ જ પાણી ત્વચાની અંદર થયેલા ત્રણમાં જઈ થાય છે, ત્યારે તેનું વીર્ય સંપૂર્ણ સારી
લસીકા” નામને ધારણ કરે છે, અને તે જ રીતે પ્રવૃત્તિ કરે છે. પરિપક્વ સ્થિતિમાં પાણી શરીરની ગરમી ઉમા સાથે સંબંધ પામી તૈયાર થઈ (મિથુનમાં) બહાર નીકળે છે; રૂંવાડાંનાં છિદ્રોમાંથી જ્યારે બહાર નીકળે છે, વળી જેમ લાકડું અને તેમાં રહેલો અગ્નિ ત્યારે તે પરસેવો એ નામથી કહેવાય છે, એમ
તેમ જ તલ તથા તેમાં રહેલું તેલ એકતે જ પાણી આખાયે શરીરમાં રહેલું હોઈ
બીજાનો આશ્રય કરી રહ્યાં છે અને એક૧૦ અંજલિ એટલે ૧૬૦ તોલા ગણાય છે; પરંતુ ખાધેલા ખેરાકનું પાચન થયા પછી સૌની પહેલાં બીજાના ગુણોથી પણ યુક્ત છે, તેમ બધાંયે રસ' નામની જે ધાતુ તૈયાર થાય છે, તેનું | મહાભૂત એકબીજાનો આશ્રય કરી રહેલાં પ્રમાણુ કે માપ શરીરમાં નવ અંજલિ કે નવ | છે અને એકબીજાના ગુણોથી યુક્ત છે. ૩૬ ખોબા એટલે કે ૧૪૪ તોલા હોય છે; અને તે રસ
શરીરવિચય-શારીરની સમાપ્તિ માંથી તૈયાર થતા રુધિરનું પ્રમાણ શરીરમાં આઠ
महाभूतानि दृश्यानि दार्वग्नितिलतैलवत् । અંજલિ કે ૧૨૮ તોલા હોય છે; પરંતુ ખોરાક
शरीरसंख्या निर्दिष्टा यथास्थूलं प्रकारतः ॥ પચ્યા પછી તેને મળ, જે વિષ્ટારૂપે તૈયાર થાય |
*| લેવથવકૂફ તુ મેવાનન્યું પુત્ર II રૂ૭ | છે, તેનું પ્રમાણ શરીરમાં સાત અંજલિ કે ૧૧૨
इति ह स्माह भगवान् कश्यपः।। તોલા સુધીનું હોય છે; તેમ જ શરીરમાં જે
એમ સ્થૂલ દષ્ટિએ અને સ્થૂલ પ્રકારે શ્લેષ્મ-કફ છે, તેનું પ્રમાણ છ અંજલિ કે ૯૬
દેહના અવયના સૂક્ષમ વિભાગોને તથા તોલા સુધીનું હોય છે; અને પિત્તનું પ્રમાણ પાંચ અંજલિ કે ૮૦ તોલા સુધીનું હોય છે; તેમ જ
શરીરના અવયવોની સંખ્યાને આ “શારીરમૂત્રનું પ્રમાણ ચાર અંજલિ કે ૬૪ તોલા સુધીનું વિચય શારીરમાં અમે દર્શાવી છે; બાકી હોય છે; પરંતુ ચરબીનું માપ ત્રણ અંજલિ કે ૪૮ | શરીરના અવયવના સૂક્ષમ ભેદ તે અહીં તેલા સુધીનું હેય છે; તેમ જ મેદ નામની જે | કહેવા અતિશય મુશ્કેલ છે, એમ ભગવાન ધાતુ કહેવાય છે, તેનું પ્રમાણ શરીરમાં બે અંજલિ- | કાશ્યપે (આ વિષે) કહ્યું છે. ૩૭ કે ૩૨ તોલા પ્રમાણમાં હોય છે અને મજજા નામની |
ઇતિ શ્રીકાશ્યપ સંહિતામાં શરીર-વિચયશારીર ધાતુનું પ્રમાણ એક અંજલિ કે ૧૬ તોલા પ્રમાણમાં
અધ્યાય ૪ થે સમાપ્ત હોય છે; પણ મસ્તિષ્ક અથવા ધૃતિકાનું પ્રમાણુ અધીર અંજલિ કે આઠ તોલા સુધીનું હોય |