________________
જાતિસૂત્રીયશારીર–અધ્યાય મા
wwwww
પુત્ર અને પુત્રીની ઉત્પત્તિ થાય તે રાત્રિએ યુમેળ્વાસુ પુત્રામોડયંત્ર ન્યાર્થી વિંतस्तृप्तोऽनुरुद्धः स्त्रियमुपेयादिति सिद्धम् ॥ ६॥
જે પુરુષ પેાતાની પત્નીમાં પુત્રની ઉત્પત્તિને ઇચ્છતા હાય તેણે પત્નીના રોદર્શન પછીની ૧૨ રાત્રિઓમાંથી યુગ્મ એકીની રાત્રિએ ૪-૬-૮-૧૦-૧૨ મી રાત્રે પત્ની પાસે મૈથુન કરવા જવું; અને જે પુરુષ પેાતાની પત્નીમાં કન્યાની ઉત્પત્તિ થાય એમ જો ઇચ્છતા હોય તે તેણે ઉપર દર્શાવેલા સિવાયની અયુગ્મ રાત્રિએ– ૫-૭-૯-૧૧ મી રાત્રે પત્ની સાથે મૈથુન કરવાની ઇચ્છાથી જવું અને તે તે મથુન કાળે તે પુરુષ હ યુક્ત, તૃપ્ત તથા સ્ત્રી પ્રત્યે અનુકૂળતાથી યુક્ત રહેવુ જોઈએ; એમ વવાથી તે પુરુષનું મનવાંછિત સિદ્ધ
થાય છે. ૬
૪૧
|
પત્ની પાસે મૈથુન કરવા જવું; કેમ કે એ રીતે તે બેકીની રાત્રિમાં પત્નીતુ: સેવન કરનાર પુરુષ ઉત્તરાત્તર અધિકાધિક આયુષ્ય, આરેાગ્ય, પ્રજા, સૌભાગ્ય, ઐશ્વર્ય તથા બળને અવશ્ય મેળવે છે; પરંતુ જે પુરુષ પાતાની પત્નીમાં કન્યાની ઉત્પત્તિને જો ઇચ્છતા હોય તે તેણે રોદન પછીની ૫-૭-૯-૧૧ મી રાતે સ્ત્રી પાસે મૈથુન કરવાની ઇચ્છાથી જવું; પરંતુ તે સિવાયની તેરમી રાત્રિ વગેરે રાત્રિએ તા નિંદનીય હોઈ મૈથુન માટે અયોગ્ય ગણાય છે.
રજોદર્શન પછીના ચેાથા દિવસે મૈથુનની વિધિ
વિવરણ : આ સંબંધે ચરકે પણ શારીરના ૮ મા અધ્યાયમાં આમ કહ્યું છે કે, નાનાપ્રવૃતિ युग्मेहः संवसेतां पुत्रकामौ, अयुग्मेषु दुहितृकामौ । રજોદન પછી ચેાથા દિવસે સ્ત્રી જ્યારે સ્નાન
કરે ત્યારે તે પત્ની તથા તેના પતિએ પુત્રની ઇચ્છા હોય તે યુગ્મરાત્રિ-૪-૬-૮-૧૦ અને ૧૨ મી રાત્રે મૈથુન માટે સહવાસ કરવા; પરંતુ જો તે બન્નેને કન્યાની ઇચ્છા હાય તેા તેએ બન્નેએ અયુગ્મ રાત્રિ-૫-૭-૯-૧૧ મી રાતે મૈથુન માટે સહવાસ કરવા. આ જ અભિપ્રાય સુશ્રુતે પણ શારીરના ર ા અધ્યાયમાં આમ જણાવ્યા છે કે, નારીમુયાદ્રાત્રી સામાવિમિમિવિશ્વાસ્થ્ય વિવર્ત્યનું ચતુર્થાં પઋચામદમ્યાં શમ્યાં પ્રાચ્યાં ચોપેયાવિતિ
૬
|
पुत्रकामः । एषूत्तरोत्तरं विद्यादायुरारोग्यमेव પ્રનાસૌમાÊય વરું ૬ વિવસેષુ વૈ। અતઃ વí प्रञ्चम्यां सप्तम्यां नवम्यामेकादश्यां च स्त्रीकामः, ત્રયોદ્દીપ્રવૃતયો નિન્દા || પાતાની પત્નીને રજોદર્શન થાય તે પછી ચાથી, ટ્ટી, આઠમી, દસમી તથા બારમી રાત્રે પુરુષે પુત્રની ઇચ્છા ધરાવીને સામ, દામ આદિ ઉપાયાથી પત્નીને રાજી કરીને તેમજ બીજી પણ બધી તૈયારી કર્યા પછી
|
યુનિ સાઢે શ્વેતેન વાન્થેન વાલસાઅથ શુદ્ધભાતાં (તા) હ્રિયં (સ્ત્રી) ચતુsaगुण्ठ्यानवलोकयन्ती शुचिर्देवगृहं प्रविश्यो
ઘટાગ્નિ વહાં ધૃતાક્ષર્તનાર્થ પ્રાજ્ઞળમી
श्वरं विष्णुं स्कन्दं च संप्रेक्ष्याभिवाद्य, निष्क्रम्य सूर्याचन्द्रमसाविति न तु प्रेतपिशाचरक्षांसि ; શુદ્ધભાતમાત્રાદિ શ્રી યં વા પતિ મનલા वाऽभिध्यायति तादृशाचारवपुषं प्रायेण जनयति; तस्माद्देवगोब्राह्मणगुरुवृद्धाचार्यान् सतः पश्येत्, મૈથુન વોયાન્નાથમના કૃતિ ॥ 9 ॥ कल्याणमनाश्च स्यात् । न तु सन्ध्ययोः स्नानं
રજોદર્શન પછીના ચેાથા દિવસે સ્ત્રી સ્નાન કરી શુદ્ધ થાય ત્યારે તેણે સ્નાનગૃહમાં જ ધાળું વસ્ત્ર કે ખીજા કેાઈ રગનું વસ્ત્ર પહેરી લઈ આજુબાજુ કઈ પણ જોયા વિના પવિત્રભાવે બહાર નીકળી દેવમ'દિરમાં પ્રવેશ કરી ત્યાં(હવનહેામથી ) વધુ પ્રમાણમાં પ્રજવલિત થયેલા દેદીપ્યમાન અગ્નિનું ઘીથી યુક્ત ચેાખા વડે પૂજન કરવું અને તે પછી બ્રહ્માનું, શંકરનું, વિષ્ણુનું તથા કાતિ કેયનું દર્શન કરી તેમને વંદન કરવું; તે પછી ત્યાંથી બહાર નીકળી સૂર્ય તથા ચંદ્રને નમસ્કાર કરવા; પરંતુ પ્રેત, પિશાચ કે રાક્ષસેાને નમસ્કાર ન કરવા; કારણ કે રજોદર્શન પછી સ્નાન કરી શુદ્ધ થયેલી તે સ્ત્રી જે કાઈને પ્રથમ જુએ છે કે મનથી પ્રથમ ચિંતવે છે, તેના