________________
૪૦૨
an
કાશ્યપસ હિતા–શારીસ્થાન
સ્વેદ-પરસેવા વગેરે એટલે કે વી વગેરે છે અને રસ તથા રસનેન્દ્રિય છે તે બધાં આપ્ય’ એટલે કે જળના મુખ્ય વિકારરૂપ અથવા જળપ્રધાન અવયવે છે. વળી આ શરીરમાં જે પિત્ત છે, ઉષ્ણુતા કે ગરમી છે અને શરીરમાં જે કાંતિ છે; તેમ જ રૂપ તથા દર્શીન છે, તે સત્
અગ્નિના વિકારરૂપ અથવા અગ્નિતત્ત્વની મુખ્યતા
ધરાવનારા તે તે અવયવેા છે. વળી આ શરીરમાં જે કંઈ ઉચ્છ્વાસ કે ઊંચા શ્વાસ લેવાય છે, એટલે કે જે શ્વાસ બહાર કાઢવામાં આવે છે,
જે પ્રશ્વાસ એટલે કે અંદરના ભાગમાં જે
પ્રાણવાયુ, ખંધન, વૃત્તિ-આજીવિકા, પુષ્ટિ અને ઉત્સાહ-એટલાં (ખારાકના) રસમાંથી ઉત્પન્ન થાય છે. ત્રણ પ્રકારનું સત્ત્વ પ્રથમ કહેવાઈ ગયું છે; એક કલ્યાણરૂપ સત્ત્વ, બીજી રાષમય સત્ત્વ અને ત્રીજું માહમય સત્ત્વ કહ્યું છે. તેમાં જે સત્ત્વ ઉત્પત્તિ કરવાના સ્વભાવવાળુ, મનરૂપ અને કાયમ લય પામવાના સ્વભાવવાળું હોય છે તે શુભ તથા અશુભથી મિશ્ર ભાવેાના સ્પરૂપ અથવા અનુભવ કરનાર છે, એમ કહેવાય છે. તે બધા પાર્થા, જીવના
પેાતાના કર્મમાં અધીન થયેલા હાઈ ને કાળની રાહ જોયા કરે છે. ખરેખર વાયુ જ કાળની સાથે રહીને શરીરના વિભાગ કરે છે અને શરીરને સાંધે છે-એકત્રિત કરે છે. ૪
વિવરણ : ચરકે શારીરના ૭ મા અધ્યાયમાં શરીરના જે પદાર્થોં પાંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થાય
1
છે તે સંબંધે જણાવ્યું છે કે, 'તંત્ર દિશેતાઃ स्थूलं स्थिरं मूर्तिमद्गुरुखरकठिनमङ्ग नखास्थिदन्तमांसचर्मवर्चः केशश्मश्रुनखलोमकण्डरादि तत्पार्थिवं गन्धो घ्राणं च यद्द्द्रवसरमन्दस्निग्धमृदुपिच्छिलं रसरुधिरवाकफपित्त मूत्रस्वेदादि तदाप्यं रसो रसनं च, વિત્તમૂÇા યો યા ૨ માઃ શરીરે તત્સર્વાશ્ચર્ય વંશને ચ, ચતુષ્ટાસપ્રશ્વાસોન્મેષનિમેષાશ્રુનપ્રસારળામનકેરળધારળાવિ સદાયીય સ્પર્શઃ વર્શન ૬, ધિવિમુખ્યતે મહાન્તિ ચાનૂનિ સ્રોતાંસિસયાન્તરૉલ શમ્વ: શ્રોત્ર ૨, થપ્રયોજતુ સપ્રધાન, યુદ્ધિર્મનશ્રુતિ शरीरावयवसंख्या यथास्थूलमेदेनावयवानां निर्दिष्टा ॥ 'આ શરીરમાં જે વિશેષથી સ્થૂલ, સ્થિર, મૂર્તિમાન, ગુરુ-ભારે, ખર-ખરસટ તથા કઠિન અંગેા છે, જેવાં કે નખા, હાડકાં, દાંત, માંસ, ચામડી, વિઠ્ઠા, દેશ-માથાના વાળ, દાઢી-મૂછના વાળ, રુવાંટાં તથા જે કડરાઓ વગેરે છે, તેમ જ ગંધ અને પ્રાણેન્દ્રિય છે તે પાર્થિવ છે–પૃથ્વીના વધુ અશામાંથી બનેલાં છે; તેમ જ આ શરીરમાં જે ક'ઈ દ્રવ કે પ્રવાહી, સર, મદ, સ્નિગ્ધ, મૃદુ–àામળ, પિચ્છિલ-ચીકાશવાળું છે અને જે રસ, રુધિર, વસા, ક, પિત્ત, મૂત્ર, ।
અવયવેાની સંખ્યા, જે જે અવયવેા સ્થૂલ છે,
|
તેમના ભેદ દ્વારા અહીં દર્શાવેલ છે. આ જ પ્રમાણે સુશ્રુતે પણ શારીરના પહેલા અધ્યાયમાં કહ્યું છે કે, ‘અન્તરિક્ષાસ્તુ-રાષ્ટ્ર: રાફેન્દ્રિય સચ્છિસમૂહો વિવિત્તતા ૬। વાયવ્યાસ્તુ-સ્વઃ, સ્પર્શેન્દ્રિયં સર્વચેષ્ટાસમૂહ: સર્વશરીરસ્વન શ્રુતા તેનસાતુ-વં પેન્દ્રિયે : સન્તાવો સ્ત્રાળુતા હિમ શ્તન્ય શૌર્ય ૬ । આવ્યાતુ રસો રસેન્દ્રિયં સવસમૂહો શુતા ાથં સ્નેહો રેતÆ | વાર્થિવાસ્તુ-વન્ધો ન્યૂટ્રિય સર્વભૂતસમૂહો જીતા ઐતિ । ’– શબ્દવિષય, શબ્દને ગ્રહણુ કરનારી શ્રોત્રઇંદ્રિય, બધાં યે દ્રિોને
|
શ્વાસેા લેવાય છે; ઉન્મેષ તથા નિમેષ આંખનું ઊઘડવુ. અને મી'ચાવું થાય છે; તેમ જ શરીરના જે જે અવયવા સકાય થાય છે, તેમ જ પ્રસારણ એટલે જે જે અવયવેા ફેલાય છે, ગમન જવું, પ્રેરણા તથા ધારણ વગેરે જે કરાય છે તે તે વાયવીય હાઈ વાયુતત્ત્વની પ્રધાનતા ધરાવે છે; તેમ જ સ્પર્શી વિષય તથા
ત્વચા ઈંદ્રિય
છે, તે પણ બધાંયે વાયત્રીય હોઈ વાયુતત્ત્વપ્રધાન છે. વળી આ શરીરમાં જે કઈ વિવિક્ત એટલે છૂટી જગ્યા છે; તેમ જ મેાટા અને અણુ–સૂક્ષ્મ જે સ્રોતે કે દ્રિો છે, તે અને જે શબ્દવિષય તથા શ્રોત્ર ઇંદ્રિય છે, તે બધાં અંતરિક્ષ એટલે કે આકાશની મુખ્યતા ધરાવનારા પદાર્થો છે. શરીરમાં જે પ્રયાક્ત છે એટલે કે ઇંદ્રિયાને તથા મનને પાતપેાતાના વિષયામાં જે પ્રેરે છે તે ( આત્મતત્ત્વ) પ્રધાન છે અને બુદ્ધિ તથા મન પણ પ્રધાન ( મૂળ પ્રકૃતિરૂપ) છે; એમ શરીરના
વળી