________________
મહર્ષિ મારીચકશ્યપ વિરચિત
काश्यपसंहिता
अथवा वृद्धजीवकीयतंत्र
(વી નામૃચ)
સૂત્રસ્થાન લેહાધ્યાય
| एतन्मे भगवन् सर्व वक्तुमर्हसि तत्त्वतः । લેહનવિષયમાં શ્રીવૃદ્ધજીવકના सुख(खं)दुःखं हि बालानां दृश्यते लेहनाश्रयम्॥ શ્રીકશ્યપ પ્રત્યે પ્રશ્નો
હે ભગવન ! (બાળકોને)ચટાડવા યોગ્ય
શું હોય છે અથવા જે ચટાડયું હોય તેનું લક્ષણ
...... | શું? વધુ પ્રમાણમાં જે ચટાડયું હોય તેના किंवा लेहयितव्यं च किंवा लेहितलक्षणम् ।। કયા કયા દેષો હોય છે? જે વસ્તુ કે ઔષધ અતિોિષ છે જે રોજ સ્ટે િશા | ચાટવા ગ્ય હોય તે ન ચાટવામાં આવે તે મન્વટી ર્ધાિ i guોષાય તત્ર | કયા દેષો હોય છે? જે વસ્તુ કે ઔષધ ઓછા િોદ્ધવા રોrr: સેવામુપમ /રા | પ્રમાણમાં ચાટયું હોય તેનું સ્વરૂપ કેવું
* આ વૃદ્ધજીવકીય તંત્ર-કાશ્યપ સંહિતા તાડ-| હોય છે ? તેમાં ગુણે તથા દે કયા પત્રમાં હસ્તલેખિત મળી છે અને તે પણ ખંડિત | હોય છે ? (જે ચાટવા ગ્ય ન હોય તે ) રૂપમાં જ મળેલી હોઈને આ પ્રમાણે છપાઈ છે. ઔષધ ચાટવાથી કે ચટાડવાથી કયા રોગ જો કે આ ગ્રંથ પૂર્ણ રૂપમાં મળતું નથી, પણ ઉત્પન્ન થાય છે? (એ રોગે જે થયા હસ્તલિખિત જે મળેલ છે, તેમાં પણ શરૂનાં હોય) તેમની ચિકિત્સા કઈ હોય છે? ૨૮ પાનાં મળેલાં ન હતાં. ૨૯ મા પાનમાં જે | આ બધું તમે મને યથાર્થ રીતે કહેવાને શરૂઆત થઈ છે તે આ લેહાધ્યાયથી મળે છે. ૨૯ મા | યોગ્ય છે. કારણ કે બાળકોને સુખ તથા પાન પહેલાં ૨૮ મા પાનામાં કયા વિષય હશે, | દુઃખ જે દેખાય છે, તે અમુક વસ્તુ કે ઔષધ તે કહેવું મુશ્કેલ છે. સૂત્રસ્થાનના આ લેહાધ્યાયમાં તેઓને ચટાડવાને લીધે થયેલ હોય છે. ૧-૩ લેહન સંબંધે વૃદ્ધજીવકે પ્રથમ પ્રશ્નો પૂછન્યા છે અને
શ્રી કશ્યપને ઉત્તર તેને શ્રી કશ્યપે ઉત્તર આપે છે. આ અધ્યાયને મુખ્ય વિષય લેહન છે. બાળકોનું સ્વાસ્થ, બલ,
इति पृष्टो महाभागः कश्यपो लोकपूजितः। બુદ્ધિની વૃદ્ધિ માટે પ્રાચીનકાળમાં બાળકોને અનેક
| प्रश्नं प्रोवाच निखिलं प्रजानां हितकाम्यया ॥४॥ પ્રકારનાં લેહને ચાટણના રૂપે ચટાડાતાં હતાં. જેમ
લોકમાં પૂજાયેલા મહાભાગ્યશાળી કશ્યપઆજકાલ બાળકને સ્વસ્થ રાખવા અનેક પ્રકારના | ને (જીવકે) એમ પ્રશ્નો પૂછવા હતા, ધસારાઓને ઉપયોગ કરાય છે. આ અધ્યાયમાં ત્યારે પ્રજાના હિતની ઈચ્છાથી તેમણે જે લેહન ગો બતાવ્યા છે, તેમાં સુવર્ણ મધ એ સમગ્ર પ્રશ્નોના ઉત્તર આ રીતે આપ્યા સાથે ઉપયોગ વધુ મળે છે, તે આમાં જણાશે. હતા. ૪