________________
કાશ્યપસ હિતા-સૂત્રસ્થાન
w
|
જ દરેક વ્યક્તિઓની પ્રકૃતિ બધાય છે; અને માતાના આહારની પણ વિષમતા હેાવાના કારણે કોઈ પણ બાળક સમધાતુ-પ્રાકૃતિક હોવાને સંભવ નથી. એમ એકંદર કાઈ કાઈ દોષ વધારે થવાથી હરકેાઈ વ્યક્તિ વાતાધિક પ્રકૃતિ, પિત્તાષિક પ્રકૃતિ કે કાધિક પ્રકૃતિ જ હોઈ શકે છે. આથી આમ કહેવુ તે યોગ્ય નથી કે, ‘વાતિાના સવાઽસ્તુરાઃ '—એટલે કે વાતપ્રધાન આદિ છ પ્રકૃતિઆવાળા સદાય રાગી હેાય છે. ભગવાન આત્રેયે ચરકસ’હિતાના વિમાનસ્થાનમાં આ તર્કનું ખંડન કરતાં આમ કહ્યું છે કે, સમવાસવિત્તા” यतः प्रकृतिश्वारोग्यम्, आरोग्यार्था च भेषजप्रवृत्तिः, सा चेष्टरूपा, तस्मात् सन्ति समवातपित्तश्लेष्मप्रकृतयः, न तु खलु सन्ति वातप्रकृतयः, पित्तप्रकृतयः, श्लेष्मप्रकृतयो वा, तस्य तस्य
|
અને દરેક બાળકની માતાના આહારરસ અનુસાર | કરાય છે. ચરકે સૂત્રસ્થાનના ૯મા અધ્યાયના જા શ્લાકમાં ચિકિત્સાનું લક્ષણ જણાવતાં આમ સૂચન કર્યું. છે- ચતુળ મિષાટીનાં રસ્તાનાં ધાતુવૈતે । પ્રવૃત્તિષ્ઠતુરામ્યાર્થી વિવિત્સત્યમિલીયતે || ધાતુઓની વિકૃતિ થાય એટલે કે શરીરમાં જે પ્રમાણમાં ધાતુ જોઈ એ તેમાં વધઘટ થતાં કાઈ રાગ થાય ત્યારે ઉત્તમ ગુણાને ધરાવતા વૈદ્ય, ઔષધ, સેવક તથા રાગી-એ ચારની ધાતુએની સમાનતારૂપ રાગરહિત સ્થિતિ કરવા માટે જે ક્રિયા ચાલુ કરાય તે ‘ચિકિત્સા' કહેવાય છે.' એમ ખરું જોતાં વાતિક, ઐત્તિક અને લૈષ્મિક એ પ્રકૃતિ નથી પણ એ તેા દોષોની પ્રધાનતા હાઈ ‘દોષપ્રકૃતિ’ કહેવાય છે; અથવા રાગયુક્ત અવસ્થા ગણાય છે. આ અભિપ્રાયથી ચરકે સૂત્રસ્થાનના સાતમા અધ્યાયમાં સ્પષ્ટ કહ્યુ` છે કે ' તેષામનાતુરાઃ પૂર્વે વાતાચા: સાડત્તુરા: '–સાત પ્રકૃતિ ધરાવતા નીરોગી હોય છે પણ વાતલ આદિ દાષપ્રકૃતિવાળા લાકામાં પહેલાંના સમાતાદિ પ્રકૃતિવાળા હમેશાં રાગી જ કહેવાય છે. ’ ઉપયુક્ત પ્રકૃતિના જ્ઞાનની આવશ્યકતા
ह्यरोगमिच्छन्ति भिषजः,
વિષ્ઠ યોયાધિમાવાત્મા સા રોષપ્રકૃતિર્યંતે મનુષ્યાળામ્, ન ૨ વિતેવુ રોવેષુ પ્રકૃતિસ્થત્ત્વમુવ વદ્યતે, તસ્માશ્વેતાઃ, પ્રકૃતયઃ સન્તિ, સન્તિ તુ ઘણુ વાતા, પિત્તા:, òમાશ્ર્વ, પ્રકૃતિસ્થસ્તુ તે જ્ઞેયાઃ '-જે માણુસ એક સરખા વાત, પિત્ત અને કફથી યુક્ત હાય, તેને જ વૈદ્યો રેાગરહિત માને છે; કારણ કે આરોગ્ય એ જ પ્રકૃતિ છે અને હરકેાઈ ઔષધનુ સેવન પણ આરગ્ય મેળવવા માટે જ કરાય છે
एताः प्रकृतयः प्रोक्ता देहिनां वृद्धजीवक ! ॥९॥ एता आश्रित्य तत्त्वज्ञो भेषजान्युपकल्पयेत् । य एता वेद तत्त्वेन न स मुह्यति मेषजे ॥१०॥
અને તે ઔષધ-સેવન ઇષ્ટરૂપ જ હેાય છે. તેથી સાબિત થાય છે કે ‘ સમવાતપિત્તકફવાળા લે હેાય છે, પણ કેવળ વાતપ્રકૃતિવાળા, કેવળ પિત્તપ્રકૃતિવાળા અને કેવળ પ્રકૃતિવાળા લેા
હાતા નથી; કેમ કે દરેક વ્યક્તિમાં તે તે અમુક અમુક દષની અધિકતા હાય છે અને તેને
મનુષ્યોની દાષપ્રકૃતિ-વાતાધિક, પિત્તાધિક અને કાધિક કહેવામાં આવે છે; કારણ કે જે જે દાષા વિકૃત થયા હોય તેમાં પ્રકૃતિસ્થપણું કહેવાતું જ નથી. માટે એ પ્રકૃતિએ નથી, પણ તેમને વાતલ, પિત્તલ તથા શ્લેષ્મલ કહેવામાં આવે છે; એટલે કે તેમને તે અપ્રકૃતિસ્થ જાણવા જોઈ એ.'
એકંદર જેએ ‘સમવાતપિત્તકા' હાય તેને વૈદ્યો નીરાગી અથવા સ્વસ્થ કહે છે. અર્થાત્ પ્રકૃતિ એજ આાગ્ય છે અને એ આરેાગ્ય માટે ઔષધસેવન
૨૪૮
હું વૃદ્ધજીવક ! લેાકોની એ સાત
પ્રકૃતિએ અહીં મેં કહી છે. એ પ્રકૃતિએ અનુસાર તત્ત્વવેત્તા વૈદ્ય ઔષધેાની ચાજના કરવી જોઈ એ. જે વૈદ્ય આ( સાતે ) પ્રકૃતિકરવામાં મૂંઝાતા નથી. ૯,૧૦ ને ખાખર જાણે છે તે ઔષધચિકિત્સા
ઔષધ માત્રાની ક્રમશ: યાજના
વિટ(૩)જ્ઞમાત્રં તુ જ્ઞાતમાત્રસ્ય ફૈદિનઃ । મેનું મધુર્યાં મતિમાનુવqચેત્ ॥ ૨ ॥ वर्धमानस्य तु शिशोर्मासे मासे विवर्धयेत् । अथामलकमात्रं तु परं विद्वान वर्धयेत् ॥ १२ ॥
બુદ્ધિમાન વૈદ્યે જન્મેલા બાળકને વાડિંગના દાણા જેટલી માત્રામાં ઔષધ મધ તથા ઘી સાથે આપવુ.. પછી એ બાળક જેમ જેમ માઢું થતુ' જાય તેમ તેમ દરેક મહિને ઔષધનું પ્રમાણ વધાર્યા કરવું. અને